SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યની જવાબદારી ૪૯૯ આપના શુભ હસ્તે દેશકાલાચિત પ્રભાવનાજનક અનેક કાર્ય થાય અને શાસનની વિજયપતાકા ઉત્તરાત્તર અધિક ફરકાવા એ જ અમારી શાસનદેવને વારવાર પ્રાના છે. વીર સ. ૨૪૫૧ આત્મ સં. ૨૯ વિક્રમ સ. ૧૯૮૧ માગશર શુદી પ ચંદ્રવાર સ્થાન : લાહાર વિનીત પચનદીય, જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક સમસ્ત સઘ આ સન્માનપત્ર વાંચી રહ્યા પછી ઉપસ્થિત ચતુર્વિધ સઘને સ’બેોધીને પડિતશ્રી હંસરાજજીએ ટૂંક વિવેચન કરતાં કહ્યું કેઃ— આ મંગળમય પ્રસંગે મારે એ વાતા સંક્ષેપમાં નિવેદન કરવી આવશ્યક છે. ૧ જે ચાદર આ વખતે શ્રીસંઘ તરફથી મહારાજશ્રી પર આઢાડવાની છે તે કપડુ. તે અત્યન્ત વિશુદ્ધ અને પવિત્ર છે જ; પરન્તુ આ ચાદરમાં એક વિશેષતા છે કે તેનું સુતર મારા પૂજ્ય પિતૃકલ્પ પડિત હીરાલાલજી શર્માએ પેાતાના હાથે કાંત્યું છે અને તેના પર સેકડા નહિ પણ હજારો ઉવસગ્ગહર તથા નવા સ્મરણ”ના પાઠ થયા છે. ( હુ ધ્વનિ ) '' "" ( ૨ જે સમયે મહારાજશ્રીની દીક્ષા રાધનપુરમાં થઇ હતી, તે સમયે અમારા જૈન સમાજના નેતા દાનવીર શેઠ મેાતીલાલ મુળજી ત્યાં હાજર હતા. તે વખતે દીક્ષાના અધે! પ્રબન્ધ તેઓશ્રીના હાથે થયેા હતા; અને આજે જ્યારે
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy