SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્વી જીવન ઉજવવામાં આવ્યા, તેમાં હિંદુ-મુસલમાન બધાએ ભાગ લીધે. તપસ્વીજી ગુણવિજયજી મહારાજ અઠમ અઠમના પારણે વરસીતપ કરી રહ્યા હતા. વૈશાખ સુદી ૩ સ. ૧૯૮૧ ના દિવસે તેનું પારણું થયું. શ્રીસંઘે પૂજા ભણાવી અને એ ઉત્સવની ચાદમાં જડિયાલાના ઘણાએ મહેનભાઇઓએ જ્ઞાનદાન આપ્યું. - 18 જે રકમ થઈ તે જડિયાલા શ્રીસંઘને આપવામાં આવી અને શ્રીસ ંઘે તે રકમમાંથી એક વિદ્યાથીને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા નિ ય કર્યાં અને તેજ વખતે એક ત્યાંના વિદ્યાથીને રૂ. ૧૦) માસિક સ્કાલરશીપ આપવામાં પણ આવી. જડિયાલાગુરુથી આપ અમૃતસર પધાર્યાં. અહીં પણ આપે શાન્તિથી ધામધૂમ વિના પ્રવેશ કર્યાં. ગૂજરાનવાલાના કેટલાક ભાઈ એ વિનતિ કરવા આવ્યા. “હું તે ગુરુદેવના સમાધિમંદિરનાં દર્શન કરવા ભારે ઉત્સુક છું. તે માટે જ હોશિયારપુરથી જલ્દી જલ્દી આવી રહ્યા છું. પણ મારી ભાવના—ગુરુદેવના સ્મારકરૂપ સરસ્વતી મંદિરની હજી પૂરી કયાં થઈ છે ? ” 66 સાહેબ ! આપ ગુજરાનવાલા પધારો. ગુરુદેવની કૃપાથી જરૂર કાય થશે અને આપની મનોકામના સિદ્ધ થશે.” લાલાજી! મને પણ એજ ભાસે છે. હું જોઇ રહ્યા છું કે ગુરુદેવની સમાધિના ચરણમાં જ સરસ્વતીમંદિર 66
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy