SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Pજરાતનું નૂર અહીંને જૈન સમાજ પણ સમૃદ્ધ અને ધર્મશીલ ગણાય છે. એ જૈનસમાજમાં ત્રણ ધમ–રને ગૂજરાતના નર સમા જાગ્યા અને ભારતના જૈન સમાજને ચેતનવંત બનાવ્યા. એક તે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ જેમણે પાટણના જ્ઞાનભંડારેને પુનરોદ્ધાર કર્યો. પાટણમાં ધર્મસંસ્કાર જવલંત રાખ્યો અને આજીવન જ્ઞાનની પાછળ પિતાને સર્વ સમય આપી જૈન સાહિત્યને મહામૂલે ખજાનો બચાવ્યા. બીજા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ જેમણે બંગાળ, કચ્છ, મારવાડ અને ગૂજરાતના ગામેગામ, શહેરેશહેર વિહાર કરી જનતાને, જૈન ધર્મને સંદેશ સંભળાવ્યું તેમજ સમાજ અને ધર્મની ઉન્નતિના કાર્યોમાં સહકાર આપ્યો અને પિતાનું જીવન ઉજવળ કરી ગયા. ત્રીજા આપણું ચરિત્ર નાયક શ્રી વિજયવલ્લભસૂરિજી. ગૂજરાતનું નૂર– શરદ તુના સુંદર દિવસો હતા. ઉત્સવના દિવસે ચાલતા હતા. ઘેરે ઘેર આનંદમંગળ છવાઈ રહ્યો હતો. નૂતન વર્ષાભિનંદનને ઉલ્લાસ જનતાના મુખારવિંદ પર તરી આવતું હતું. રાજા કે રંક, ગરીબ કે અમીર બધાં દીવાળીના દિવસની મોજ માણતા હતા. શરદ ઋતુને મધુર મધુર પવન જગત પર પોતાની સુવાસ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy