SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાય ખીવાણુદીથી વિહાર કરી પામાવા પધાર્યાં, અહીં પણ કલેશાગ્નિ જાજવલ્યમાન હતા. તેને શાંત કરવા આપે ભારે પરિશ્રમ સેન્યા. અહીંથી શિવગંજ આદિ ગામ અને શહેરામાં ઉપદેશ કરતા ખાલી ગામમાં પધાર્યા. માલીના શ્રીસંધે આપને વિનંતિ કરી કે આપશ્રી અહી ચાતુર્માસ કરવા કૃપા કરે। તા અમે ગેાડવાડ વિદ્યાલયને માટે એક લાખ રૂપીઆ કરી આપીએ. પણ આપ સાદડી માટે વચન આપી ચૂકવ્યા હતા તેથી ખાલી માટે તે મંજૂરી કેમ આપી શકાય ? પછી ખાલીના શ્રીસંઘે અન્ય મુનિરાજો માટે માલીમાં ચામાસા માટે આદેશ આપવા વિનંતિ કરી. આપે આપના શિષ્ય પં. શ્રી સાહનવિજયજી, મુનિમહારાજ શ્રી લલિતવિજયજી આદિ પાંચ મુનિરાજેને ખાલી માટે આજ્ઞા આપી અને આપે સાદડીમાં ચેામાસુ કર્યું. ૪૧૪ સાદડીમાં આનંદપૂર્ણાંક ચાતુર્માસ પસાર થવા લાગ્યું. સાદડી, ઘાણેરાવ, ખાલી, લાઠારા, પે।માવા આદિ ગામેામાં લગભગ અઠ્ઠી લાખ રૂપીયાથી વિશેષ ફંડ થયું. બાલીના પણ સાઠ હજાર લખાયા હતા, સાદડીના તેા લાખ ઉપર થઈ ગયા હતા. સાદડીમાં આપના ઉપદેશથી ‘ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ”નું અધિવેશન થયુ. ચાતુર્માસ સમાપ્ત થયા પછી પાષ સુદી ૨, ૩ ને ૪ ના દિવસેામાં હોશિયારપુરનિવાસી નાહરગેાત્રીય આસવાલકુલભૂષણ લા. ગુજ્જરમલના પ્રપુત્ર લાલા દોલતરામજીના અધ્યક્ષપણા નીચે બહુજ આનંદપૂર્વક કોન્ફરન્સને ઉત્સવ થયા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy