SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ યુગવીર આચાર્ય બેલીવાળાના સાથિયા પછી થવો જરૂરી છે. શરત એ કે પાંચ રૂપિયાથી ઓછી બેલી ન થવી જોઈએ, નહિ તે ચેવટિયાને સાથિયે પહેલે થશે. આમાં મંદિરની આ વક પણ થશે અને અદાલતની આજ્ઞાનું પણ માન રહેશે ને સંઘમાં શાંતિ થશે. ૨ જ્યારે આખા શહેર સમસ્ત (સંઘ-સમસ્ત) ને ઉત્સવ હોય ત્યારે વટિયાને જ સાબલે રહે પણ કઈ એક વ્યક્તિને ઉત્સવ હોય તો તેને સાબેલ હવે જોઈએ. પિતાની ખુશીથી ચોવટિયા બીજે સાબેલે રાખે છે તેમાં કાંઈ હરકત જેવું નથી. ૩ કુડાલના લાડુ–લાણ આદિની વ્યવસ્થા કેઈન સ્થાન પર થવાને બદલે હવે પછી ધર્મશાળા આદિ પંચાયતના મકાનમાં કરવી. ૪ ભાંગને રિવાજ તે મનુષ્ય જીવનની દષ્ટિએ હાનિકારક હેવાથી ઉડાવી દેવામાં આવે છે. આવા બૂરા રિવાજેને તે જડમૂળથી ઉખેડી મૂકવા જોઈએ. ૫ મંદિરને ભંડાર એક સાથે જ રહે. જુદે જુદે કઈ પાસે ન રહે. તેની વ્યવસ્થાને માટે નીચેના ચાર ગૃહસ્થ પાસે ચાર કુંચીએ રહે. ૧ શા. કેસરીમલ નેમાજી ૨ શા. અને પચંદ ગુલાબજી ૩ શા, ગુલાબચંદ મતીજી ૪ શા. ચમનાજી પ્રતાપજી. વિશેષ હંમેશના કામને માટે ૧૨ સભ્યો કાયમ કરવામાં આવે છે. આ એક એક ગૃહસ્થ એકએક મહિને દેખરેખ રાખવાની જવાબદારી લેશે. વરસ પૂરું થતાં બારે
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy