SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ મરુભૂમિને ઉદ્ધાર ૪૧૧ મરુભૂમિના પુત્રે પણ દ્રવ્યના ઉપયોગમાં કાઈથી પાછા પડે તેવા નથી. ,, “ કૃપાનિધાન ! જ્યારે આ ભાઈ આ આટલે બધે આગ્રહ કરે છે તે તેમની વિનતિ પર વિચાર કરવા જોઇએ.” શ્રી લલિતવિજયજીએ પ્રાથના કરી. · જવાબદારીનાં કામેા પણ સંભાળવાના છે ને !” આપી લલિતવિજયજી મને આપણા ટ્રક ચરિત્રનાયકે સમજાવી દીધા. શ્રી લલિતવિજયજી મ॰ની ભાવના હતી કે મરુભૂમિને ઉદ્ધાર થાય તે કેવું સારું ! મારવાડ દેશ બધા દેશેા કરતાં બહુ જ પાછળ છે. વિદ્યામાં તે શૂન્ય સમજી લ્યે. વહેમે પણ એટલા બધા કે ન પૂછે! વાત. પણ ગુરુદેવની પંજાબ જવાની ઉત્કટ ઇચ્છાથી તે વિશેષ ન કહી શકયા. આપણા ચરિત્રનાયકે પણ સમજી લીધું કે જો શ્રી લલિતવિજયજી સાથે હશે ને! કદાચ બધાને રોકાઈ જવું પડશે. તેથી તેમને ખાલીથી પાંચ સાધુઓની સાથે પાલી માકલી આપ્યા. પન્યાસ સાહનવિજયજી, સમુદ્રવિજયજી આદિ સાધુએ તે ઉદયપુર ચેાસારું કરી પાલીથી બીકાનેર તરફ આગળ વધી ચુકયા હતા પણ વિજાપુરવાળી ઘટના સાંભળી પાછા પાલી આવી ગયા. અને શ્રી લલિતવિજયજી આદિ એમને મળ્યા પણ ભાવીભાવ તા મિથ્યા નથી થતું તેમ આપણા ચરિત્રનાયકને મરૂભૂમિમાં રહેવું પડયું. એટલું જ નહિ પણ શ્રી લલિતવિજયજી, ૫' સાહનવિજયજી આદિ મુનિરાજોને પાછા ખેલાવી લેવા પડયા અને મરુભૂમિના ઉદ્ધારના જવામ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy