SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સાચુ' ધન યાદ તેા કેમ ભૂલાય પણ મેાટાભાઈના પ્રેમભર્યાં ઉછેરમાં બધાં આનદથી રહેવા લાગ્યાં. x X X આજે વડાદરાના જૈનસમાજ ( શ્રીસ'ધ )ના આનંદના પાર નથી. પંજાબના સિ'હુસમા આચાય વય શ્રી, આત્મારામજી મહારાજ શિષ્ય પરિવાર સાથે પધારવાના છે. પ્રવેશ મહે।ત્સવ ધામધૂમથી થયા. જાની શેરીના ઉપાશ્રય હંમેશાં લેાકેાની ભીડાથી ઉભરાવા લાગ્યા. આચાય શ્રીની મીઠી મધુરી વાણી સાંભળી લેાકેા ધન્ય ધન્ય કહેવા લાગ્યા. આપણા છગનભાઇ ધર્મોના રાગી હતા. પૂજાસેવા, દેવદર્શીન તેમને બહુ પ્રિય લાગતાં. ગુરુમહારાજ આવ્યા સાંભળી તે પણ હમેશાં ઉપાશ્રયે આવવા લાગ્યા. ગુરુવયની મધુરી વાણી, જગતની ક્ષણભંગુરતાના દૃષ્ટાંતા, જવાની ગતિ અને મનુષ્ય જન્મની સાČકતા વગેરે સાંભળી છગનભાઈના મનામંદિરમાં ‘ તીર્થંકરને ચરણે ’ ની ભાવના ફ્રી જાગૃત થઇ. , સભા પૂરી થઈ. લેાકેાની મેદની એછી થઈ. ગુરુવંદા કરી પ્રભાવના લઈ લેાકેા જવા લાગ્યા. ઉપાશ્રય લગભગ ખાલી થઈ ગયા. ગેાચરીના વખત થયે સાધુએ ગેાચરી માટે બેઠા. ગુરુવય નીચે આવ્યા ત્યાં તે એક કિશોર બાળક એક જગ્યાએ વિચારગ્રસ્ત બેઠા છે. એકવડી કાયા, સૌમ્ય મુખારવિંદ, ચમકતી આંખે, વિશાળ લલાટ જોતાં જ ગુરુવને આશ્ચય થયું. '' “ કેમ ભાઈ ! શું વિચારમાં છે ? પ્રભાવના નથી
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy