SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ યુગવીર આચાય મારે અમદાવાદ જવું છે. ત્યાંના સંઘની વિનંતી છે. આપ પણ અમદાવાદ પધાર્યા નથી. આપણે સાથે વિહાર કરીએ. થોડા દિવસ સાથે રહેવાના અન્યાઅન્યને લાભ મળશે. પછી હું વિશેષ આગ્રહ નહિ કરૂં. અમદાવાદ તરફ વિહાર થયા. અમદાવાદમાં બન્ને મહાત્માઓનું સાવાડાની પાળના શ્રાવકાએ ખૂબ ધામધૂમપૂર્વક સ્વાગત કર્યું. ઝવેરીવાડમાં વઘેાડા આવતાં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ લાલભાઈ તથા શ્રી મણીભાઈના માતુશ્રી શ્રી ગંગાબહેને શ્રી હંસવિજયજી મહારાજશ્રીને વિનંતી કરી. આપ શહેર છેાડી એકાન્તમાં કયાં જાગ્મે છે ? કૃપા કરીને અહીં જ સ્થિરતા કરો. ’ '' હું જરૂર અહીં સ્થિરતા કરત, પણ કુણુસાવાડાના ભાઈ આને હું વચન આપી ચૂકયા છું. થોડે વખત ત્યાં રહીને પછી અહીં આવીશું, તમને થાડા જ ભૂલી જઈશું ? ’’ શ્રી 'સવિજયજી મહારાજશ્રીએ ખુલાસો કર્યાં. (6 ભલે, આપ લુણસાવાડા પધારે, પણ શ્રી વલ્રભવિજયજી મહારાજને તે। અહી સ્થિરતા કરવાની આજ્ઞા કરે. અમને તેમના તા લાભ મળે.” ગગામાતાએ રસ્તા કાઢચેા. ગંગાબહેનની ભાવનાને માન આપવું પડયું, અને આપણા ચરિત્રનાયકે અહીં ઉજમખાઇની ધ શાળામાં સ્થિરતા કરી. ઘેાડા દિવસ પછી અહીંથી વિહાર કરવાના
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy