SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૯ ગિરનારયાણા અને જ્ઞાનની પરબ પ્રસંગ યાદ કરે છે. વેરાવળના ઔષધાલયને માટે એક સારા વૈદ્યની જરૂર હતી. મહારાજશ્રીએ ધોરાજીના ડેકટર શેષકરણજીને માંગરાળ લાવ્યા અને તેમને વેરાવળની હકીકત સમજાવી. વેરાવળમાં એક ઔષધાલય છે. ત્યાંના લોકો ઉત્સાહી છે. એક સારા વૈદ્યની ત્યાં જરૂર છે. તમારું નામ સાંભળી તમને બોલાવ્યા છે. મને લાગે છે તેમને ત્યાં અનુકૂળતા રહેશે. જૈનેતર કરતાં કઈ જૈન ભાઈ મળે તે સારું. તે દ્રષ્ટિએ તમારે વિચાર આવે છે. જોકે ઔષધાલય તો બધાને માટે ખુલ્લું છે.” મહારાજશ્રીએ શેષકરણભાઈને બધી વાત સમજાવી. સાહેબ ! આપની આજ્ઞા મારે શિરે ધાર્યા કરવી જોઈએ. જૈન તરીકે મારી ફરજ તે એ જ છે કે હું વેરાવળ જાઉં, પણ ધોરાજીમાં હું સ્થિર છું. લેકને મારા પર સારે ભાવ છે. સુખે રટલે મળી રહે છે. એટલાથી મને સંતોષ છે. આ ધધામાં તે સેવાદષ્ટિ હોય તે જ તેની સાર્થકતા છે.” ડોકટર શેષકરણજીએ પોતાની પરિસ્થિતિ જણાવી. તમારે વતન ન જ છોડવું હોય તે તે માટે આગ્રહ નથી. મેં તો તમારું નામ સાંભળ્યું હતું અને તેથી જ તમને લાવ્યા.” કૃપાનિધાન ! આપના દર્શનને મને લાભ મળે. મને તે બહુ જ આનંદ થયે. માફ કરશો. હું આપની આજ્ઞા પ્રમાણે વેરાવળ નથી જઈ શકતે. આપશ્રીના શાસ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy