SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ યુગવીર આચાય બ્રેરી ” તથા શ્રી જૈન સ્ત્રી-શિક્ષણશાળા”ની ઉદ્ઘાટન ક્રિયા આપશ્રીના શુભ હસ્તે થઈ. પંજાબના શ્રીસંધ ગુરુ મહારાજની રાહ જોઈ રહ્યા હતા. કેટલાંક કામા તેઓશ્રીની ઉપસ્થિતિ વિના બગડતાં હતાં. જુદાજુદા ગામામાં મુનિવિહારના અભાવે ગડબડ થઈ જવાની સભાવના હતી. જરૂરી ધર્મ-ઉત્સવા પણ મુલતવી રખાયા હતા. પજામના આગેવાના ગૂજરાત જઈ ગુરુમહારાજને ૫ જામ આવવા વિનંતિ કરી આવ્યા હતા. મહારાજશ્રીની પણ પંજામ પહેાંચી જવાની તીવ્ર ઈચ્છા હતી પણ ગુજરાતમાં જે શિક્ષણપ્રચારનુ કાય થઈ રહ્યું હતું, મુનિરાજોને જે તીથયાત્રાને લાભ મળી રહ્યા હતા, જે ગામેગામના સંઘમાં મહારાજશ્રીના અમૃતમય ઉપદેશ ધશ્રદ્ધા જગાડી રહ્યા હતા તે શાસનકલ્યાણનાં કા મહારાજશ્રીને પંજાખ તરફ વિચરતા અટકાવી રહ્યાં હતાં. પણ પંજાબને શ્રીસંઘ હવે બહુજ અધીરા થઈ ગયા હતા. આત્માનંદ જૈન સભાના સભાપતિ તરફથી અબાલાથી પ'જાના પ્રત્યેક શહેરના સઘ ઉપર એક પત્ર મેાકલવામાં આવ્યે હતા. તેના અહીં ઉદ્ધત કરેàા ઉપયોગી ભાગ પજાબ શ્રીસંઘની શ્રદ્ધા અને ભકિત કેવાં અદ્વિતીય છે તે દર્શાવે છે. લગભગ નવ વરસ થયાં, જ્યારથી મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી મહારાજ પંજાખથી ગુજરાત તરફ પધાર્યા છે ત્યારથી ધીમેધીમે લગભગ બીજા બધા મુનિરાજે પણ પંજાબથી ગુજરાત તરફ પધારી ગયા છે. આ સમય
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy