SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકરને ચરણે મન મુઝાય છે અને.............?? “ આ ! મા ! કેમ ખેલતાં અટકી ગયાં ? અરે શું ચાય છે મા ! ખેલાને ! પ "" << ――― શ્વાસ ચડયો લાગે છે. અરે છગન, ઊઠે તા ભાઈ ! જરા બહેનને પણ ઉઠાડ-મગન ઉઠવ્યો કે ? ” માતા—પુત્ર એકબીજા સામું જોઈ રહ્યાં. વાતાવરણ ગમગીન બની ગયું. બધાં જાગી ઊઠચાં ને બા પાસે દોડી આવ્યાં. નાના છગનથી ન રહેવાયું. તે માતાની આખરી દશા જોઈને રડી પડવો. માટાભાઈ એ છાનેા રાખવા પ્રયત્ન કર્યાં. શ્વાસ જરા હેઠા બેઠા. માતાએ છગનને પેાતાની પાસે લીધેા; છાતીસરસા ચાંખ્યા, હાથ ફેરવ્યેા, આંસુ લુછ્યાં; કપાળે ચૂમી લીધી માતાની આંખ સજળ થઇ ગઈ. ડ્ર મા ! અમને કેાને આશરે સોંપતી જાય છે?” નાના બેલ્યે. “ બેટા ! મેાટાભાઇ છે ને! તમને બધાંને સભાળશે. તમને ભણાવશે. તમારી બધી જાતની સભાળ રાખશે. તમે શીદને મુ ઝાએ છે ? ” "" પણ ખા ! તારા વિના હું તેા નહિ જ રહી શકું. મારું શું થશે ! એ—મા ! ” નાના છગન ફરી પાછેા રડી પડો.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy