SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ યુગવી૨ આચાર્ય લલિતવિજયને તે મુંબઈ મોકલવા જોઈશે. ત્યાં મહાવીર વિદ્યાલયની સ્થાપના માટે કમીટીને આગ્રહ છે. મારાથી તો જઈ શકાય તેમ છે નહિ.” તે તે આપ જ પધારે. ગામડાઓમાં ઘણે ઉપકાર થશે. આપ પધારશે તે બે ત્રણ ગામેવાળા તે જિનમંદિર કરાવવા તૈયાર છે. પછી ચાતુર્માસ માટે તે જેવી આપ સાહેબની અનુકૂળતા.” ચાતુર્માસને હજી વાર હતી. બગવાડાવાળા તે આવ્યા નહિ. ત્યાં સંસ્થાને માટે પ્રયાસ થયે પણ તે અધૂર રહે. મહારાજશ્રીએ સુરતથી વિહાર કરવાને વિચાર કર્યો ત્યાં સુરતવાળાએ ચાતુર્માસ માટે વિનતિ કરી અને દેશકાળને વિચાર કરી તેમને હા કહી. મુંબઈથી શ્રીસંઘને આગ્રહપૂર્વકને પત્ર હતું કે “શ્રી મહાવીર જૈનવિદ્યાલય” ની સ્થાપના પ્રસંગે આપ પધારશે તે અમારા આનંદમાં વૃદ્ધિ થશે, પણ મહારાજશ્રીને આસપાસના ગામેના ભાઈએની વિનતિ હતી. ત્યાં બે ત્રણ જિનમંદિરની સંભાવના હતી. તેથી લલિતવિજયજી મહારાજશ્રીને મુંબઈ માટે આજ્ઞા આપી, તેઓએ આસપાસના ગામમાં વિચરવા વિહાર કર્યો. - નવસારી, કાલિયાવાડી થઈ સીસેદરા પધાર્યા. સીસોદરામાં જૈન ભાઈઓમાં મતભેદ હતે. તે માટે મહારાજશ્રીએ ઉપદેશ આપી શાંતિ કરી. અહીં પંજાબ શ્રીસંઘના આગેવાનો અંબાલાનિવાસી ઓનરરી મેજિસ્ટ્રેટ લાલા
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy