SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી શિક્ષા અને આદર્શ શિક્ષકાની હિમાયત પણ આપ અહીં હશે। તે અમે પર્યુષણ કરવા તે આવીશું. સુરતના ખીજાપણ ભાઈબહેનેા આવશે.” ૩૩૭ મહારાજશ્રીએ સુરત તરફ વિહાર કરવા તૈયારી કરી. બગવાડાના ભાઈ એએ વિચાર કર્યાં કે મહારાજશ્રી સુરત જઈ આવી અત્રે પધારશે તે ચામાસામાં ઘણા ભાગ્યશાછીએ. મહારાજશ્રીના દર્શને આવશે અને આપણને તેમાં લાભ જ થશે. વળી આપણે આપણા આગેવાનાને મળીને સંસ્થા માટે ફૂડ વગેરેના વિચાર પણ કરી રાખીશું. આમ નિણ ય કરી તેઓ મહારાજશ્રીની પાસે ગયા અને પ્રાથના કરી. “ આપ સુરત પધારેા છે, તેા અમે સ'સ્થા માટે આગેવાનાને મળીને બનતું કરીએ. આપને નિમ'ત્રણ આપવા માટે અમે સુરત જરૂર આવીશું. આપ કૃપા કરી સુરતથી આગળ વિહાર ન કરતા. ” ... ભલે! હું ફાગણ સુધી તમારી રાહ જોઈશ. જો કા થઈ શકે એવું હૈાય તે હું તૈયાર છું, નહિ તે જેવા ભાવીભાવ. ” બગવાડાથી વલસાડ, પારડી, બિલીમેારા, નવસારી આદિ ગામેમાં ઉપદેશ આપતા, ધમની જયઘાષણા ગજવતાં સુરત પધાર્યા. સુરતમાં સમારાહપૂર્વક નગરપ્રવેશ થયેા. સ. ૧૯૭૧ ના પોષ વદ્દી ૫ થી સુરતની ગોપીપુરાવાળી નવી ધર્મશાળામાં ઝવેરી નગીનદાસ કપૂરચંદના તરફથી ઉદ્યાપન નિમિત્ત શાંતિ સ્નાત્ર હતું. શાંતિ સ્નાત્ર નિમિત્તે હજારા સ્રીપુરુષાની ઠેઠ જામી હતી. સાધુસાધ્વીને સમુદાય પણ ઠીકઠીક હતા. યેવૃદ્ધ ૫. મહારાજ શ્રી *
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy