SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ યુગવીર આચાય અને મુંબઇમાં એક મહાન યેાજનાની તૈયારી ચાલે છે અને શ્રીમત વના તેને ખાસ ટકે છે વગેરે હકીકત મહાર આવવાથી દૂરદૂરથી મહારાજશ્રી પર પત્રો આવવા લાગ્યા અને મુંબઈમાં એવી એક સસ્થાની અત્ય'ત આવશ્યકતા છે, તેમજ આપની પ્રેરણાથી જરૂર તેવી સસ્થા થશે તેવી સફળતા ઈચ્છતા સંદેશા પણ સંસ્થાની શરૂઆત થયા પહેલાં મળવા લાગ્યા. તેમાંના એક પત્ર આપવામાં આવે છે. वंदे वीरम् મુ. અંબાલા સિટી. તા. ૩૦-૭-૧૩ વિ. સ. ૨૪૩૯ આ. સ. ૧૮ અનેક મુનિગણુ વિભૂષિત, મુનિગણુસેવિત ચરણકમલ, શ્રીમાન શ્રી મુનિ વલ્લભવિજયજી મહારાજ, યેાગ્ય સેવક લબ્ધિની વંદના મંજૂર કરશેા. પત્ર લખવાનું પ્રયાજન એ છે કે આપની સુખશાતાના સમાચાર જણાવશે. કારણ કે આ પત્ર લખ્યા વિના તમારા સમાચાર દુર્લભ છે. તેા હવે પત્ર લખશેાજી. સુખશાતાના સમાચાર ઉપરાંત ધર્માંન્નતિ કેવા પ્રકારની થઈ રહી છે તે પણ શિષ્ય દ્વારા લખાવવાની કૃપા કરશેા. ‘ જૈન ’ પત્રમાં “ વલ્લભવિજયજી મહારાજ અને જૈન પ્રગતિ” શિક લેખ વાંચવાથી જાણવામાં આવ્યું કે ગુરુમહારાજની યાદગારમાં મુંબઈમાં કાઇ નિશાની જરૂર થશે. કૅમ ન થાય ? આપ જેવા સદ્ગુરુચરણ સસ્વ જાય અને તે પરમેાપકારી આત્માનું નામ અમર ન થાય તથા હજાર નવીન યુગપ્રેમીને ફળદાયક ન થાય તેા પછી કાના જવાથી થશે ? આપણા સંપ્રદાયના નેતાઓમાં કાની પરમ ભક્તિ છે એમ વિચારતાં આપ પર દ્રષ્ટિ દાડે છે અને આનંદ થાય છે. સમાચાર દેતા રહેશેા. વિહારના કારણે ન તે હું કાઈ પત્ર લખા
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy