SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈનવિદ્યાલય ૩૨૧ વનાથી રાચુ એવા ન માનશે!. મારી આંતરિક ઈચ્છા તા કાંઈ જુદી જ છે.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી. 66 ગુરુમહારાજ, મુંખઈ તા લક્ષ્મીનગર મનાય છે. ઉદારતા પણ મુંબઈના જેટલી બીજે થાડી જ દેખાશે. વ્યાપારી દ્રષ્ટિ તેા જૈનામાં છે જ પણ આપ કોઈ સમસ્ત જૈન સમાજના કલ્યાણની ચેાજના બતાવશે, તે મુ`બઈ પાછુ` નહિ પડે. આપ ધારે છે તેથી વિશેષ આપશે. ” “ ભાઈ ! હું તેા તમારી કસોટી કરતા હતા. મને મુંબઈ માટે તે સારું માન છે. હવે તમે નિશ્ચિંત રહે. જ્ઞાનીમહારાજે દીઠું' હશે તે હું ગુરુદેવની જયંતી મુંબઈ આવીને ઉજવીશ. ’ “ કૃપાનિધાન ! આપના નિણૅયથી ચિત્ત પ્રસન્ન થયું. આ વખતે આપની સેવાને આ સેવકને લાભ મળશે. 99 ત્રણ વર્ષથી મુંબઈના શ્રીસંઘની વિનતિ આવતી હતી, પણ મુનિસંમેલન આદિ પ્રવૃત્તિને અંગે તે તરફ જવાતું નહ. આ વખતે મુંબઈના ગૃહસ્થાએ આવીને મહારાજશ્રીને આગ્રહ કર્યો અને મહારાજશ્રીએ તે તરફ વિહાર કરવા વચન આપ્યું. બધા ષિત થઈ મુંબઈ ગયા. મહારાજશ્રી સેાળ મુનિમહારાજ સાથે વડાદરાથી વિહાર કરી સુરત આદિ ગ્રામ-નગરામાં ધર્મપ્રચાર કરતા દાદર પધાર્યાં. મુંબઈના ભાઈ એ તે। મહારાજશ્રી વિરાર આવ્યા ત્યારથી આવવા લાગ્યા હતા. દાદરમાં શ્રી હેમચંદ અમરચ'દના અ’ગલામાં સ્થિરતા કરી. ત્યાં તે મેટી સખ્યામાં લેકે આવ્યા. ત્યાં ત્રણ દિવસ રહી ભાયખાલા પધાર્યા. ૨૩
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy