SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન અને સુધાર ૨૯૭ કાઠીઆવાડમાં તે કન્યાવિકય સાંભળ્યો છે, પણ શું ગૂજરાતમાં પણ કન્યાવિક્રય થવા લાગે છે?” મહારાજશ્રીએ આશ્ચર્ય બતાવ્યું. મહારાજશ્રી ! અહીં પણ ઘણા સમયથી છે. અમદાવાદ, પાટણ આદિ શહેરોમાં કન્યાઓ પૈસા લઈને આપવામાં આવે છે. ” આગેવાનેએ પરિસ્થિતિ સમજાવી. તમારું પંચ કેટલા ગામોનું છે અને ક્યારે મળવાનું છે.” અમારૂં પંચ ૭૦ ગામેનું છે. અને તે બે દિવસમાં જ મળવાનું છે.” “ત્યાંસુધી તે જરૂર સ્થિરતા થશે. મારાથી બનતે પ્રયાસ પંચના સુધારા માટે કરીશ. તમે પણ મુખ્ય મુખ્ય આગેવાનોને પહેલેથી સમજાવી રાખશે.” “કૃપાનિધિ ! આપની વાણીમાં તો એવો પ્રભાવ છે કે આપ ધારો તે કરાવી શકે. આ બધા ભાઈઓ તે આપના ઉપદેશ પ્રમાણે જરૂર સુધાર કરશે. અમે ઘણા વખતથી તે માટે પ્રયાસ તે કરીએ છીએ. આજે પંચના ભાગ્યમેજ આપ જેવા ગુરુ અહીં આવી પહોંચ્યા છો.” એ તે ભાવભાવ છે. નિમિત્ત પ્રમાણે થયા જ કરે છે. મારું-તમારું નિમિત્ત હતું તે આ પ્રસંગે જ મારે આવવાનું થયું. તમે નિશ્ચિંત રહેશે. પંચના કલ્યાણનો વિચાર આપણે જરૂર કરીશું.” વણછરા ગામમાં ૭૦ ગામના દશાશ્રીમાળીઓનું પંચ મળ્યું. મહારાજશ્રીએ જૈનધર્મ, જૈન સિદ્ધાંત અને જૈન સમાજ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy