SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ યુગવીર આચાય તે વડીલેાના પુણ્યમળે અને તેમની પેાતાની ભાગ્યરેખાના અળે તે અમારે ત્યાં મહાન આત્મા—સાધુ બનીને આવેલ છે તે! મારે પણ લાભ લેવા જોઇએ. તેમણે શ્રીસંઘને વિનતિ કરી કે આ ચામાસામાં જે કાઈ બહેન ભાઈ મહારાજશ્રીના દન માટે આવશે તેમનુ આતિથ્ય હું કરીશ. પણ શ્રીસંઘે નવા રિવાજ પડી જવાની દૃષ્ટિએ નિયમ પ્રમાણે વારા રાખ્યા. ખીમચંદભાઈ એ બીજી માગણી કરી કે જે ૫ જામી બહેનભાઈ મહારાજશ્રીના દર્શન માટે આવશે તેમનું આતિથ્ય તે હું જ કરીશ. આ વિનતિ માન્ય રાખી ઘણ શ્રી—પુરુષા ગુરુમહારાજના દર્શને આવ્યા અને ખીમચંદભાઇએ તેમની ભાવપૂર્વક ભક્તિ કરી. આ વર્ષોં વડેદરાના શ્રીસંઘમાં ઘણા ઉપકારના કાર્યા થયાં, જૈન સ`ઘના ઉત્કષ માટે ચેાજનાએ પણ થઈ. આવશ્યક સુધારા પણ થયા. ચાતુર્માસ સમાપ્ત થતાં શાહ ખીમચંદ દીપચંદ તથા શાહ ચુનિલાલ ત્રિભુવનદાસ—મામા— ભાણેજ બન્નેએ મળી કાવી—ગ ધારના સંઘ કાઢચા તેમાં મહારાજશ્રી પણ સાધુમંડળ સાથે પધાર્યાં. પાદરા, માલર થઈ ને સંઘ કાવી તીથ પહેાંચ્યા. બધા યાત્રા કરી આનંદ પામ્યા. મહારાજશ્રીએ અહી એકવીસ પ્રકારની પૂજા રચી. અહીં સાસુ—વહુના બે સુંદર અને આકર્ષીક મંદિર છે. ત્રણ દિવસ કાવીમાં રહી સ'ધ ગંધાર પહોંચ્યા. ઃ અહા શું પ્રાચીન જાહેાજલાલી અને આ આજની જર્જરિત દશા !” ગુરુમહારાજ ગંધારની દશા જોઈ ને
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy