SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસેવાનાં કાર્યા ૩ લેવાના ભાવથી મારી સાથે આવેલ છે. આપ તેમની ભાવના પુર્ણ કરો. મને જે થાડા પરિચય છે તેથી તે સુચાગ્ય લાગે છે. ” દીલ્હીવાળા લાલા લેલિસ હજીએ વિનતિ કરી. ભાગ્યશાળી ! તમારી વાત તે જાણી. પણ તમે કેમ ભૂલેા છે ? અમારે—ગુરુમહારાજના સંઘાડાના પ્રાયઃ બધા મુનિ મહારાજોને એ નિયમ છે કે જ્યાંસુધી દીક્ષાના ઉમેદવારના માતા-પિતા કે વાલીની મંજુરી ન આવે ત્યાંસુધી તેને દીક્ષા આપી શકાય નહિ. ’ “ સાહેબ ! મારી પૂર્ણ ભાવના છે. હું ઘરથી રજા લઈનેજ દીક્ષાના ઈરાદાથી આવ્યે છું. આપ મને દીક્ષા આપી કુંતા કરો. ” આબૂ ભવરસિંહજીએ પેાતાની ભાવના જાહેર કરી. (6 ભાઈ ! તમારી ભાવના તા હું જોઈ શકુ છુ પણ નિયમથી હું પણ ખંધાયેલા છું. કોઇને પણ એ કહેવાની તક ન મળવી જોઈએ કે જે આવે તેને મૂંડવાના જ ધંધા રાખ્યા છે. હું આજે તાર કરાવી દઉં છું. તમારા માતાજી આવી જશે અને તેમની મળ્યે આગા જરૂર દીક્ષા અપાશે. તરત તાર કરાવવામાં આવ્યેા, અને ભંવરસ હજીના ભાઈ તથા માતાજી પાલણપુર આવી પહેાંચ્યા. તેમણે પહેલાં તા ભવરસ હજીને ખૂબ સમજાવ્યા પણ તે એકના એ ન થયા. તેની માતાએ હ–વિષાદ પૂર્ણ હૃદયે આજ્ઞા આપી. "2 દીક્ષામહાત્સવ બહુજ ઠાઠથી કરવામાં આળ્યેા. સં. ૧૯૬૫ ના અષાઢ સુદીમાં દીક્ષા થઇ નામ વિચક્ષણવિજયજી ૧૮
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy