SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચા “ તમારી વાત બહુ જ જરૂરી છે. પાલણપુર જેવામાં એ ન શેલે ! હું જરૂર કાલે વ્યાખ્યાનમાં એ વાત ચી શ અને સમયના પરિપાક થયા હશે તે જરૂર સફળતા મળશે. તમારા જેવા ધમપ્રેમીને આ વાત જરૂર ખટકેજ ! તમે પણ તે માટે જરા આપણા ભાઈ એમાં વાતચીત કરી રાખશે. ” ૧૩ ચેાથના દિવસે વ્યાખ્યાનમાં ભારે ભીડ હતી. વડેદરાના મહેમાને પણ બધા આવેલા. મહારાજશ્રીએ મનનીય વ્યાખ્યાન આપ્યું. ગફુલી ગવાઈ ગઈ અને મહારાજશ્રી ખીજા વ્યાખ્યાનના આરંભ કરવાના હતા તે વખતે તેમણે જ જણાવ્યું કે આવતી કાલે પાંચમને દિવસે વિહાર કરી ભાયણીજી પહોંચવાના ઈરાદે છે. ગુરુ મહારાજશ્રી આત્મારામજી મહારાજની જયતિ જેઠ સુદી ૮ ભાયણીમાં ઉજવવા ભાવના છે. શ્રીસ`ઘના આગેવાનાએ વિનતિ કરી કે ગુરુ મહારાજની જયંતિ તા પાલણપુરમાં જ ઉજવવી. અમને આપના વ્યાખ્યાનના તે લાભ હજી મળ્યે નથી તે! એટલી અમારી વિનતિ સ્વીકારવી જોઈએ. મહારાજશ્રીને પણ લાગ્યું કે પાલણપુર જેવા ક્ષેત્રમાં કાંઈક ધમ કાય થશે તે દ્રષ્ટિએ જયતિ સુધી પાલણપુર રહેવા નિય કર્યાં. પણ તેમણે પ્રસંગ જોઇને શ્રીસ ઘ પાસે પેાતાની ચિંતા પણ વ્યક્ત કરી.” સજ્જના ! તમારી વિનતિ તે મે માન્ય રાખી. શ્રીસ`ઘની ઈચ્છાને મારે માન આપવું જોઈ એ. પણ શ્રીસંઘે પણ મારી એક વાત માનવી
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy