SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાર્ય આ ચાતુર્માસમાં કાર્તક સુદી ૧૪ ના દિવસે વૃદ્ધ મહાત્મા મુનિશ્રી ૧૦૮ કુશલવિજયજી (બાબાજી) મહારાજ દેવક પામ્યા. તેમનામાં ગુરુપ્રેમ તેમ જ વૈયાવચ્ચને જે ગુણ હતા તે કેઈપણ સાધુમાં ભાગ્યે જ જોવામાં આવતું. અમૃતસરથી વિહાર કરી આપ લાહોર પધાર્યા. અહીં શ્રી આત્માનંદ જૈનસભા પંજાબ” નું બીજું વાર્ષિક અધિવેશન થયું. આપે તે સભાના સંગઠન માટે પ્રેરણા આપી. જે પ્રસ્તાવ અમૃતસરમાં પાસ થયા હતા તે ફરીથી સભામાં પાસ કરવામાં આવ્યા. તેમાં થોડે ફેરફાર પણ કરવામાં આવ્યો. લાહોર, લુધિયાના થઈ કસૂર પધાર્યા. કસૂરમાં આપના ઉપદેશથી શાંતિસ્નાત્રનો ઉત્સવ કરવામાં આવ્યા અને લાલા જીવનલાલે સાધમી વાત્સલ્ય કર્યું. કસૂરથી વિહાર કરી અમૃતસર થઈ અંડિયાલા પધાર્યા. અહીં ૧૫૮ ના અષાઢ વદી ૫ ગુરૂવાર તા. ૨૬-૬-૧૯૯૨ ના રોજ ધૂમધામથી બે ભાગ્યશાળીઓની દીક્ષા થઈ. તેમનાં નામ વિનેદવિજયજી અને વિમળવિજયજી રાખવામાં આવ્યા. જડિયાલાથી પટ્ટી તરફ વિહાર કર્યો. સં. ૧૫૮ નું સોળમું ચાતુર્માસ આપે પટ્ટીમાં કર્યું. પટ્ટીથી વિહાર કરી આ૫ જીરા પધાર્યા. સાહેબ! શી આજ્ઞા છે?” આવે ! મેં તમને એક જરૂરી કાર્ય માટે યાદ છે.” જી! ફરમાવે.” કર્યા
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy