SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ કથાસાહિત્યમાં નવલની દૃષ્ટિએ એક સાધુ–મહાત્માના ચિરત્રને રસમય કરવામાં ઘણી મુશ્કેલી સ્વાભાવિક રીતે દેખાય છે, તેનું કારણુ એ છે કે જનતાને સામાન્ય રીતે નવ રસમાં શૃંગાર કે વીર રસ જેટલા અસર કરે છે, તેટલા સાધારણ રીતે શાંત રસ અસર કરતે। નથી. અને મહાત્મા કે ચેાગી પુરુષના ચરિત્રમાં એ બન્ને પ્રધાન રસાને સ્થાન જ ન હાવાને કારણે એને રસમય બનાવવામાં ઘણી મુસીબત પડે એ વાત સમજાય તેવી છે. ગુજરાતી ભાષામાં સ્ત્રીપાત્ર વગર નવલને રસિક, આકર્ષીક કે આદમય બનાવવાનો હજી સુધી કાઈ એ પ્રયાસ કર્યો જાણ્યા નથી, અને છતાં એવાં નવલ બહુ ઓછી સંખ્યામાં અંગ્રેજી ભાષામાં મારા વાંચવામાં આવ્યાં છે. આવાં નવલાની સંખ્યા અતિ પારમિત હોવા છતાં એની શકયતા છે એટલી વાત જણાવતાં અત્ર વક્તવ્ય એ છે કે આ ‘યુગવીર આચા’ પુસ્તકના લેખક, ઉપર જણાવેલી પરિસ્થિતિના બંધનને આધીન હેાવા છતાં, આખા ગ્રંથમાં રસની ક્ષતિ થવા દીધા વગર, ગ્રંથને અપનાવી શકયા છે, તેનું
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy