SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર્ આચા કથા વાંચી ભટજી ગયા સાધુએની પાસે–જરા અસભ્યતાથી મેલ્યાઃ ૧૩૪ “ તમે કેવા સાધુ છે ? ” “ એસેા પડિતજી ! તમે જાણતા હશે। કે પહેલાના વખતમાં વનમાં જઈ ને ગૃહસ્થ સાધુએની સેવા કરતા હતા. આજ નગરમાં આવેલા સાધુઓની સેવા તા દૂર રહી પણ રાત પડી રહેવા અઠ્ઠી હાથ જમીન પણ ગૃહસ્થ નથી આપી શકતા. પેાતાના ઘરની તેા વાત જ શી, પણ મુસાફર માટે જ ભાગ્યશાળીએ ખંધાવેલી જમીન પણ સાધુને ન મળે તા પછી સેવાની તે વાત જ ન કરવી. તમે તે પડિત છે. તમે સિસ્મૃતિ તા જોઇ હશે. તેમાં શું લખ્યું છે? બ્રહ્મચારી—સ્નાતક રાજાથી પણ પૂજ્ય છે અને મહાન છે. એક તરફથી બ્રહ્મચારી આવતા હોય અને ખીજી તરફથી રાજા આવતા હાય તે રાજાએ એક તરફ થઈબ્રહ્મચારીને પ્રણામ કરવા જોઈએ. તુલસીદાસજી પણ કહી ગયા છે કેઃ— હું એક ઘડી આધી ઘડી, આધીમે ભી આધ; તુલસી સંગત સાધકી, કટે કટિ અપરાધ. 13 “ મહારાજ ! આજકાલ સાધુઓના વેશમાં અનેક લુચ્ચા લગા કરે છે, તેથી અમે સાધુવેષધારીને અહી ઉતરવા નથી દેતા. આપ જેવા માટે તે કાંઈ ના હાય ? ” ભટજી મહારાજ આપણા ચરિત્રનાયકની મીઠી મધુરી ઋષિઆના વાકચેાથી મિશ્રિત વાણી સાંભળી ઠંડા થઈ ગયા અને
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy