SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ---- - ------------- ૧૧૨ યુવીર આચાર્ય દિવસ વિશેષ રહીને પછી વિહાર કરીશું.” બાબાજી ! અમે તે સીખ ને પાછા સરદાર મહિના માટે હા પાડે તેજ હા નહિ તે બેઠા છીએ.” અહા કે પ્રેમ કેવી ભક્તિ? બાબાજી ઉડ્યા આપણું ચરિત્રનાયકને પૂછ્યું. તે તે બાબાજીને પૂછીને જ પાણી પીતા. તેમનામાં માટે ગુણ એ કે વૃદ્ધ સાધુઓનું બહુમાન કરે. તેમણે તો કહ્યુંઃ આપની જેવી આજ્ઞા. બાબાજીએ બધાને અતિઘણે આગ્રહ જોઈને હા કહી. બધા ખુશખુશ થઈ ગયા. ઘેરઘેર આનંદમંગળ વરતી રહ્યા. પાટ માસ્તર તથા તાર માસ્તર સરદાર શ્રી કરતારસિંહજીના આનંદને પાર ન રહ્યું. તેમણે સહકુટુંબ ખૂબ ભક્તિ કરી. લાભ પણું એટલે જ લીધે. રામનગરથી વિહાર કરી આપ પાછા અકાલગઢ પધાયાં. આપે પંદર દિવસ સુધી ત્યાંના લોકેને ધર્મામૃતનું પાન કરાવ્યું. અહીં વડેદરાનિવાસી ચરિત્રનાયકનાં મસિયાઈ ભાઈ ઝવેરી નગીનભાઈ અને અમદાવાદનિવાસી ઝવેરી હરિભાઈ છોટાલાલ આપના દર્શનાર્થે આવ્યા હતા. ( તેઓ તો આ જોઈને આશ્ચર્ય પામ્યા કે શ્રાવકે ન હોવા છતાં આપ આટલા દિવસથી અહીં છે અને જેનેતર ભાઈએ આપની આટલી સેવાભક્તિ કરે છે. મહારાજશ્રીની પ્રેરણાથી બન્ને સજજન રામનગર યાત્રા કરવાને માટે ગયા. ત્યાંની શ્રી સ્તંભન પાર્શ્વનાથની પન્નાની મૂતિ જોઈ મુગ્ધ થઈ ગયા. આજસુધી જીંદગીમાં આવી નિર્મળ પન્નાની મૂર્તિ કદી નહિ જોયેલી. આ વખતે શ્રી
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy