SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ - - - છવજો --સંદેશ ૧૪૬ જે શિથિલતા પેડી, સાધુસમાજ નવયુગના નવીન વિચારપ્રવાહને જે ન ઓળખી શકયે અને સમાજના ઠેલતા નાવને જે બચાવી ન લીધું તો એ પવિત્ર સંસ્થા સામે બળ થશે. આજથી ૫૦ વર્ષ પછી કેવો યુગ આવશે તેની કલ્પના આવી શકે છે? જેમ જેમ જ્ઞાન વધશે. દેશ વિદેશિનો સંપર્ક વધશે, તેમ તેમ નવીન સુધારાઓ આવશે. કેટલાક આવશ્યક હશે, કેટલાક નુકસાનકર્તા પણ હશે પર એ સમયે સાધુસમાજ પ્રખર, ચારિત્રશીલ, વિકાન, સમાજ, અને વિચારશીલ નહિ હોય તે સાધુસંસ્થા પણ વિનાશન પશે વળશે.” ગુરુદેવ! સાહિત્ય પ્રચાર માટે આપની શી જના ભાઈ ! જેનસિદ્ધાંત, જૈનશાસ્ત્રો અને જૈન સાહિત્યનું જગતના સાહિત્યમાં અનેરું સ્થાન છે. દેશવિદેશમાં તેના અભ્યાસકે વધતા જશે. તેમાં સંશોધને પણ થશે. આપણા જ્ઞાન ભંડારે એ મહામૂલા ખજાના છે. તેના રક્ષણની અને જ્ઞાનવૃદ્ધિની જનાઓ થવી જોઈએ. જગતને આપણે રિદ્ધિાંતોમાંથી અવનવા સંદેશે મળે તેવો પ્રબંધ કરવામાં જૈનશાસનની પ્રતિષ્ઠા છે.” પ્રભે ! સાધુએ તે ઉપદેશે માત્ર આપી શકે, બીજું તે શું થઈ શકે ? ” બેટા ! એ ઉપદેશદ્વારા તે રાજા મહારાજા વિરા થાય, તે વાણી દ્વારા તે સમાજ, ધર્મ, દેશ અને જગતમાં નવીન પ્રાણ પૂરી શકાય. અલિપ્ત રહી સમાજના કલ્યાણના કાર્યો
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy