SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મૂળ પ્રબંધ ‘ કર્મ ચંદ્રવંશેાકીન્તનક કાવ્યમ્ ' એ નામે રાયબહાદુર ગૌરીશ'કર એઝાજીએ 'પાદિત કરી હિંદી અનુવાદ સહિત સન્ ૧૯૨૮ માં છપાવ્યા છે, પણ હજુ સુધી જનતા સમક્ષ પ્રકટ થયા નથી, વળી ખરી ઉપયાગી તેના ઉપરની ગુણવનયકૃત સ`સ્કૃત ટીકા હજી સુધી છપાઈ નથી, એ દુર્ભાગ્યના વિષય છે. [ જૂએ જૈન યુગ પુસ્તક ૫, પૃ. ૪૯૦ થી ૪૪ ] ૪૦ લેખક મહાશયેાએ વિશેષ શેાધખેાળ કરી ઉકત કચન્દ્રે મન્ત્રીના જીવન અને વંશજનું વિશ્વસનીય ચિત્ર રજૂ કર્યું' છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. સમ્રાટ અકબરને જૈનસાધુએથી આ આઠેા પરિચય સ. ૧૬૩૯ પહેલાં થયા હતા, પણ તેના પર પ્રખલ અવિચલ અને વ્યાપક અસર કરનાર જૈન તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયસૂરિ હતા એ નિર્વિવાદ છે; અને પછી તે અસર કાયમ રાખનાર તેમનું શિષ્યમ'ડળ વિજયસેનસૂરિ, ભાનુચદ્ર આદિનું હતું. તેનું એકજ દૃષ્ટાન્ત ખસ થશે કે અકબરના મિત્ર અને મંત્રી જેવા વિદ્વાન અબુલફજલે ઉર્દુ ભાષામાં લખેલા · આઈન-ઇ-અકબરી' નામના પ્રસિદ્ધ પુસ્તક પરથી જણાય છે કે, અકબરે પોતાની ધર્મસભાના સભ્યાને પાંચ વિભાગમાં વિભક્ત કર્યાં હતા, તે બધામાં મળીને ફૂલ ૧૪૦ સભ્યો હતા. પહેલા વના ૨૧ સભ્યેા છે, તેમાં પ્રથમનાં ખાર નામે મુસલમાનેાનાં છે, અને સેાળખું નામ હીરજીસૂર (હીરવિજયસૂરિ )નું છે; ને પાંચમા વર્ગમાં વિજયસેન અને ભાનુચંદ્રને મૂકેલા છે. આ રીતે જૈનેમાંથી ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિએ બધી તપા
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy