SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ યુગપ્રધાન શ્રીજનચંદ્રસૂરિ કે (૧૯૨૪માં મૂળરાજનું રાજ્ય હતું, અને સં. ૧૦૮૦માં કે) સં. ૧૦૮૪માં પાટણમાં દુલભરાજનું રાજ્ય નહીં પણ ભીમદેવનું રાજ્ય હતું.” –ઈતિહાસમાધિ સાકાર મુનિ શ્રી કલ્યાણવિજ્યજીની પ્રભાવક ચરિતના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના. તત્કાલીન પ્રાચીન પ્રમાણથી જિનેશ્વરરારિને “ખતર” એ બિરુદ મળ્યું અને તે મળ્યું તો અમુક વર્ષમાં મળ્યું એ શોધી કાઢી બતાવવામાં એતિહાસિક સંશોધકે પ્રયાસ સેવવા યોગ્ય છે. આ વિષય પર લેખક મહાને સં. ૧૧૭૦ ની લખેલી પટ્ટાવલીઝ જોવા મળી છે. તેમાં જિનેશ્વરસૂરિને ખતર” બિરુદ મળ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તે વિષય પર વિશેષ વિશાર લેખક મહાશય એક સ્વતંત્ર નિબંધ રૂપે પ્રગટ કરશે એમ . ૧૧ની ટિપણમાં પોતે જણાવે છે. તો નિબંધ પ્રગટ એ વિશેષ પ્રકાશ પડવાની આશા છે. બ્રહખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રીમાન પ્ર૧ મહાવીરથી ઉકત જિનેશ્વરસૂરિનું સ્થાન ૪૦ છે. ત્યાર પછી તની પરંપરામાં પ્રસ્તુત પુસ્તકના નાયક છે! જિનાનું સૂચિનું સ્થાન ૬૧ નું છે. નાયકના અસ્તિમાં બીકાનેરના મંત્રી કીચન્દ્ર અને ભાગ ભજવે છે. તેમના દ્વારા જાટ અકબર સાથે મેળાપપરિચય, જીવવત્યાગ–અમારિનાં ફરમાન, શાહજાદા સલીમ તથા અમીર ઉમરાવો સાથે પિછાન, સલીમ બાદશાહ - * Mા પડાવી છે, ર સા રહેતો અમારી નીચર મા , રા છે.બી પ્રસ્તાવના છે. ૩ ને એલ . ચ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy