SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ રાજ્યાના કેળવણી ખાતાને તેમાં સે'કડે પેાણાસા ટકા શિક્ષકા તેા ખચીત આ વસ્તુમાં રસ લેનારા રહ્યા. એને ફુરસદ ઘણી તેથી ગામના વૃદ્ધો, પ્રમાદીઓના ગપેાડીઓનેા ડાયરા એની એસરીમાં મળે. એમાંથી કેટલું ઇતિહાસ-દ્રવ્ય મળે ? આપણા યુનીવર્સીટીની પરીક્ષામાં પસાર થઈ બહાર નીકળેલા ગ્રેજ્યુએટા પ્રમાદ છોડી પેાતાના જે કાળ ફુરસદ તરીકે ઓળખાય છે તેનેા સદુપયોગ પોતાની ભૂમિની માટીમાં ઇટાએલાં એમૂલ જવાહીરાને શેાધી કાઢવામાં, જે કોઈ વીરધર્મીની ભાળ લાગે તેની કથા નોંધી લેવામાં ગાળશે, તે નૂતનભૂમિ જન્મશે ને તેના યશેાભાગી પોતે થશે. આપણા મુનિએ તે દિવસના ચાવીસે કલાક સેવાનું વ્રત લઈ ગામડે ગામડે, શહેરે શહેર, પ્રાંતેપ્રાંત વિહરનારા છે; એ અપ્રતિષ્ઠદ્ધ વિહારી પ્રવાસીએ પેાતાના ચાતુર્માસ સમયમાં એક સ્થળે સ્થિરવાસમાં અને તે સિવાયના આઠ માસમાં અત્ર તત્ર થોડા નિવાસમાં તે તે ક્ષેત્રનાં માનવસમાજની, પ્રકૃતિ સૌંદર્ય ની, ધર્મ જીવનની, વગેરે સર્વ દેશીય માહિતી ઉપરાંત તેના ઇતિહાસ, કથાઓ, પુરાતન અવશેષો વગેરેની નોંધા સબળ છતાં સમતાલ, અને લાગણીમય છતાં વિચારોત્પાદક તેમજ આલ્હાદક શૈલિમાં પૂરી પાડી શકે તેમ છે. તેમાં પ્રમાદ કે પરપ્રત્યયનેય બુદ્ધિ હાવાં જ ન ઘટે, એવા તેમના શિષ્ટ આચાર છે, તેઓ તરફથી આપણા ઘણા મનેરથા સફળ થવાની આશા છે. તેઓ ધારે તે જૈન સાહિત્યમાં પૂર્વાચાર્યાંના લખેલા ઐતિહાસિક પુસ્તકો, પ્રબંધા, ચિત્રા બહાર પાડી શકે એટલુ જ નહીં પણ દરેક ગામના જિન
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy