SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારિક જીન અને કેટલીક ઘટનાઓ २४७ એમની આજ્ઞાથી ઘણા વિદ્વાનોએ અનેક ગ્રંથો રચ્યા હતા, જેના ઉલ્લેખ તે તે વિદ્વાનના પરિચયમાં કર્યાં છે. ગ્રંથ રચના ઉપરાંત એમના આદેશથી ઘણી જગ્યાયે પ્રતિષ્ઠાએ પણ થઈ હતી. જેમાં સ. ૧૬૫૦ અષાઢ સુદિ ૯ નારાજ મહેાપાધ્યાય શ્રીપુણ્યસાગરજી પ્રતિષ્ઠિત શ્રીજિનકુશલસૂરિજીની પાદુકાનેા લેખ જૈન લેખ સ ́ગ્રહ ભ!. ૩ ના લેખાંક ૨૪૯૪ માં છપાઈ ચૂકેલ છે. અને સ'. ૧૬૬૯ વૈ. સુ. ૧૩ “સમદાનગર” માં પ... રાજપ્રમેાદના શિ॰ પ્॰ નદિયે પ્રતિષ્ઠા કરેલ મહાવીર ચત્યને લેખ “યતીન્દ્ર વિહાર દિગ્દન” ભાગ-૧ માં છપાએલ છે. સ. ૧૬૬૧ અક્ષય તૃતિયાએ જ્યારે સૂરિમહારાજ, જિનસિંહ સૃષ્ટિ, ઉ. સમયરાજ,ઉ. રત્નનિધાન, ૫. પુણ્યાધાન આદિ શિષ્ય સાથે નાગાર પધાર્યાં, ત્યારે ત્યાંના નિવાસી કાઢેલા ગેત્રીય સ. સહુસા, સં. સુરતાન સંકરે પેાતાના પુત્ર તેજસી, જોધા, ડુંગરસી, કપૂરચંદ, પૂરણમલ આદિ સપરિવારે સાંગૈકાદશાંગ આગમ પુસ્તકો વહેારાવેલ, તે પુસ્તકામાંથી સ્થાનોંગ સૂત્ર વૃત્તિ પત્ર૩૭૧- શ્રીજિનકૃપાચન્દ્રસૂરિ × જ્ઞાન ભડાર, બીકાનેરમાં થાડા સમય પહેલાં વિદ્યમાન હતી. + આ પ્રતિ સૂરિજીએ પોતાના વિદ્વાન શિષ્ય વા॰ સુમતિકલ્લોલ ગણિને આપી અને તેમણે પોતાના શિષ્ય વિદ્યાસાગરને માટે સશાષિત કરી હતી. × ભારે ખેદ છે કે જિનકૃપાચન્દ્રસૂરિજીના આ જ્ઞાન ભંડાર–આખાય વેચાઈ ચૂકયા છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy