SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિતચંદ્રસૂરિ “મંત્રીશ્વર કમ ચન્દ્રને ભાગ્યચંદ્ર અને લક્ષ્મીચંદ્ર નામે એ પુત્રા હતા, જેમાંના ભાગ્યચંદ્રને મનેાહરદાસ નામે પુત્ર હતા. રાજા સૂરસિંહે કાપાયમાન થઈ એના ઘરને ૧૦૦૦ સૈનિકા સાથે ઘેર ઘાલ્યે, એ સમયે ભાગ્યચંદ્ર સૂતા હતા, લક્ષ્મીચંદ્ર અને મનેાહરદાસ દરબારમાં ગયા હતા. ભાચંદ્રજી જાગ્યા ત્યારે વહૂ મેવાડીજીએ એમની ઉપર ફેજ ચી આવ્યાની ખબર આપી, અને એ પણ ક્યું કે આપની આજ્ઞા હાય તે હું પણ પુરુષવેશ પરિધાન કરી રાજ્યસેનાને હાથ બતાવું. ભાગ્યચન્દ્રે ના કહી. ત્યારપછી (૧) પોતાની માતા, (૨) મનેાહરદાસની માતા (૩) પુત્રવધુ ( મનેાહરદાસની વ) મારી પોતે યુદ્ધ કરતાં કરતાં ખતમ થયા” ૨૩૪ “આ પ્રસંગે કુંતા રાજસીને ખવાસ ખૂમ વીરતા દાખવી યુદ્ધમાં ખપી ગયા. લક્ષ્મીચન્દ્રને બે પુત્ર હતા. (૧) રામચ’ राव लूणकर्ण आगे ढोसीरी वेठ (ढ?) मांहे काम आया । वरसिंघ वछावतरो प्ररवार बेटा. ६, नगो ૧, અમરોર, મોં ૩, डुंगरसी ४, મૌન, ૬ હો । નૌ (ને) ટીજો દીયો । અમરો સિરવાર દુો । ટીન્નાયત નશો, I નળો વરસિંઘ, તળરો પરવારી । સાંચો ૧, કૈવો ર, રાળો ૩, સાંગોટીાયત, सांगा नगावत रो. × Àટા ૨-મુ. શ્રીમંચની 1, નસયંત ર, जसवं तनुं कुंवर भींवराज चूक करनइ मारीयो । करमचंद सांगावत रो. प्र. बेटा २ भागचंद १, लक्ष्मीचंद २, भागचन्दरो बेटा १. मनोहरदास १. राजा सूरजसिंघ सुहता उपरी कोपींयो तिवारै फोज विदा कीधी, माणस १००० मेंली साथ घर दोलो फिरीयो, भागचन्द पौढीयाथा, लखमीचन्द अने मनोहरदास दरबार गयाथा, भागचन्दजी सूता जागिया तिवारै बहू मेवाडीजी मालिम फोज आई । वहू कह्यो - राजरो हुकम्म हुवे तो मरदी कीयो - राज उपरी वार्गों करने हाथ
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy