SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રાવક ગણ ૨૨ લખ્યા છે. એમણે ફધિ સામપુર* લાહોર સાંગાનેર આદિ અનેક સ્થાનમાં શ્રીજિનકુશલ સૂરિજીના સ્તૂપ બનાવી એમની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. જુઓ, ઉપાધ્યાય વિનયસાગર સંપાદિત પ્રતિષ્ઠા લેખ સંગ્રહ' લેખાંક ૧૦૭૦ | વાચક ગુણવિનયજીએ “કર્મચન્દ્રવંશ પ્રબંધ” ની વૃત્તિ એમના આગ્રહથીજ રચી હતી. + શ્રીજિનકૃપાચન્દ્ર સૂરિ જ્ઞાન ભંડારસ્થ પટ્ટાવલીમાં સં. ૧૬પ૦ ના દુષ્કાળમાં મંત્રીશ્વરે દાનશાળા ખેલી અનાથોની રક્ષા કર્યાનો ઉલેખ આ પ્રમાણે છે मंत्री करमचन्दई पइंत्री सई नई* त्रिपानई गामि गामि IT (ારાઢા) મંડાઈ છૂટથી ૩૪ તાવી, તિવાદ X"श्रीतोसामपुरे, बरवांछितदानप्रधानसुरवृक्षे ।। શ્રીમંત્રિરાવારિત-વિનવરાત્રતૂતરફે છે ૬ ” (કર્મચન્દ્ર વંશ પ્રબંધ) + “બ્રીજર્મચદ્ર નગારા સનુન ગુરાપુર ” (કર્મચન્દ્ર નં૦ નં૦ પ્રબંધ વૃત્તિ) * કવિવર સમયસુંદરજી સ્વકૃત કલ્પલતા વૃત્તિની અંતિમ પ્રશસ્તિમાં લખે છે કે – "यद्वारे किल कमचन्द्रसचिवः, श्राद्धोऽभव द्दीप्तिमान् । येन श्रीगुरुराजनन्दिमहसि, द्रव्यव्ययो निम मे ॥ વોટે: વાયુન: શનિ (૨૧)સમ, ટુર્મિક્ષા सत्राकारविधानतो बहुजनाः संजीविता येन च ॥ ९० ॥ અને અકબર પ્રતિબોધ રસ, જિનરાજરિ રાસ, જિતસાગરસૂરિ રાસ તેમજ ઘણું ગહુલયોમાં મંત્રીશ્વરના સુકૃત્યોનું વર્ણન છે. “ હ સિક જૈન કાવ્ય સંગ્રહ” માં આ રાસાઓ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy