SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્ત શ્રાવક ગગ - - - - મંત્રીએ શત્રુંજય, ગીરનાર પર નવા જિનાલય નિર્માણ કર વળ દ્રવ્ય માલ્યું. રાજા રાયસિહ ની શ રૂ થી સ૨ સ્ત રાજયમાં ચોપવી (અદમ ચૌદસ પૂજેમ અમાવાય) છે . ચાતુર્માસમાં કુંભાર, તેલી આદિને એમનો હિમમક કુલ વ્યાપાર ત્યાગ કરી સમગ્ર મરુડલમાં ખેજડી આદિ વૃક્ષ કાપવાનું બંધ કરાવ્યું. સિંધ દેશનું સ્વામીત્વ મેળવી, રાતલજ ડેક, રાવી અાદિ નદીઓમાં માછલીઓની હિંસા બંધ કરાવી. ચતુવિધ રમૈન્યની રાહાય વડે હરપાના બાકી રહેલા શક્તિશાળા બલુચિને હરાવી કુલીન બંદીવાનોને છોડાવ્યા, અને પિતાને ઘેર લાવી કાર્યા. મંત્રીશ્રવર હરહંમેશ જિનાલમાં સ્નાત્ર પૂજા કરાવતા. ફલવધિ (ફલે ધી)માં દાદાસાહેબ શ્રીજિનદત્તસૂરિજી અને શ્રીજિનકુશલસૂરિજીના સ્તૂપ બનાવ્યા. દ િલેર કર્મચન્દ્રને અજાયબદે, જવાદે અને કપૂર, નામે ત્રણ સ્ત્રીઓ હતી. એમાંની જીવાદે, અજાયબદે આ બે સ્ત્રીઓથી બે પુત્રરત્ન થયા. (સં. સેળસે) પાંત્રીસના દુષ્કાળ માં અનાની રક્ષા અને મરૂ દેશમાં વૃક્ષ છેદન નિષેધ કરવાથી એના પુણ્યની ખૂઃ વૃદ્ધિ થઈ, જેના ફળસ્વરૂપે કુલદીપક એવા પુત્રદ્રયની ३ नीनाथजीरो, इम तीन देहरा पंचारे खोले घात्या । पछै श्रीपुज्यजी पासे भगवतीजी मुण्या, पुरण हुवां ३६००० मोती चढाया, तर श्रीपुज्यजी वह्यो माहरे कांई काम नहीं अर ज्ञान काममें लगावो. तरे १६७८. मोतीरो चंदरवो कायो, ११९०० मोतीको पुठीयो करायो बाकीरा पुठा, ठवणी साज वीटांगणारे लगाया. घणो द्रव्य खरच्यो” ઉપરોક્ત વાતમાં જરાય અતિશયોક્તિ જણાતી નથી. કેમ કે મેતીનો. ચંદવે, પડિયો ૮-૧૦ વર્ષ પૂર્વે બીકાનેરશ્ના મોટા ઉપાશ્રયમાં વિદ્યમાન હતા, કિંતુ દુર્ભાગે ગમે તે કારણે હાલ નથી ! ! !
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy