SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ te યુગપ્રધાન પદ પ્રાપ્ત લાભરૂપી આશીર્વાદ પ્રાપ્ત કરવાની મારી અભિલાષા છે, કે જેથી મારી મનેકામના પૂર્ણ થાય.” સમ્રાટની આજ્ઞાથી મંત્રીશ્વરે સૂરિમહારાજને ખેલાવ્યા X સૂરિજીના દનથી સમ્રાટને અત્યંત હ થયા. એના હૃદયમાં નિશ્ચય થઈ ગયા કે હવે મારા વિજય ચાક્કસ છે, કેમકે સૂરિજી પર સમ્રાટની અસીમ શ્રદ્ધા અને ભક્તિ હતાં. સૃજીિની અમૃતમય વાણી અને અહિંસાત્મક ઉપદેશ સાંભળી સમ્રાટનું હૃદય દયાથી આતપ્રેત થઈ ગયુ, અને દરવર્ષે અષાઢ શુદ્ધિ ૯ થી પૂણેમા પ``ત સમસ્ત જીવાને અભયદાન દેવા 'ત'ના ખારું× સૂબાએ પર ૧૨ શાહી ફરમાના ( અમારી ઘોષણાના લખી માન્ધ્યા. x काश्मीरान् गन्तुकामेनान्यदा नौमध्यवर्त्तिना । शाहिना मुदितेनैव मुदिता मंत्रनायकः ॥ ४०० || जिनचन्द्रास्त्वया तूर्ण - माहेया वचसा मम । ધમ જામા મહાપ્તેવાં, મમાથુક્તિ વાંછિતઃ ॥ ૪૦o || पूज्या अपि तथाऽऽहूता, नायक श्रीशाहिसन्निधौ । શ્રીજીજ્ઞેશ નાથેવા-નત્તેિમૂન્નાધિપ ॥ ૪૦૨ || शुचिमासे शुचौ पक्षे, प्रसन्ना दिनसप्तकम् | નવમીતે, રૌ ગાદિ-મારિશુળપાવનમ્ ॥ ૪૦રૂ ॥ ( મહાપા॰ જયસામજી કૃત કર્મોચન્દ્રમત્રિ વંશ બંધ) × કાઈ જગ્યાએ ૧૧ સૂબાનેજ ઉલ્લેખ છે, કિન્તુ વાચનાચાય શ્રીસમયસુન્દરજી પોતાની ‘કલ્પલતાવૃત્તિ’ની પ્રશસ્તિમાં આ પ્રમાણે લખે છે, अकबररञ्जनपूर्व, द्वादशसूबेषु सर्व देशेषु । स्फुटतरममारिपटहः, प्रवादिता यैश्च सूरिवरैः ॥ ७ ॥ + + + ?
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy