SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ યુગપ્રધાન શ્રીજીનચંદ્રષ્ટિ ત્યાંથી વિહાર કરી સૂરિજી દેરાફેર પધાર્યા. ત્યાં શ્રી જિનકુશલ સૂરિજીના “સ્વર્ગસ્થાન” નાં દર્શન કરી, સં. ૧૬૩૪ ને ચાતુર્માસ. ત્યાં કર્યો. એ પછી સં. ૧૬૩૫ માં જેસલમેર, ૧૬૩૬ માં બિકાનેર, સ. ૧૬૩૭ માં સેરૂણ (બિકાનેરથી ૨૮ માઈલ પૂર્વ) સં. ૧૬૩૮ માં બિકાનેર, સં. ૧૬૩૬ માં જેસલમેર અને સં. ૧૬૪૦ માં આનીકેટ ખાતે કમશ : ચાતુર્માસ કર્યા “આસની કેટ” ચાતુર્માસ કરી સૂરિજી જેસલમેર પધાર્યા, ત્યાં માડ રુદિ ૫ ના રોજ પિતાને વિદ્વાન શિષ્ય મહિમરાજજીને “વાચક” પદથી અલંકૃત કર્યા જેસલમેથી વિહાર કરી સૂરિ મહારાજ જાલેર પધાર્યા. સં. ૧૬૪૧ ને ચાતુર્માસ ત્યાં થયો. આ ચાતુર્માસ દરમ્યાન ત્રાષિમતી તપાગચ્છવાલાઓ સાથે શાસ્ત્રાર્થ થયો, જેમાં "સૂરિજીને વિજય + થ યંથી વિહાર કરી પાટણ ગયા, ને ૧૬૪૨ નું ચામું પાટણ કર્યું. ત્યાં પણું તપગ છવાળાઓ સાથે શાસ્ત્રાર્થમાં સૂરિજીએ વિજ્ય પ્રાપ્ત ૪ કર્યો. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. સં. ૧૬૪૩ નું ચિમા ચં ચું. ત્યાં ધર્મસાગરકૃત ઉત્સર-મય પુસ્તકરૂપી વિષવૃક્ષનો ઉછેર કર્યો, જેમકે ૪ ખરતરગચ્છ પટ્ટાવલી નં ૧ અને નં. ૩ માં લખ્યું છે. “કુરઃ સં. ૨૬૪રૂ વ તાર તાર કૃત ગ્રન્થ થાત” સં. ૧૬૪૪ નું ચોમાસું સૂરિજીએ ખંભાત કર્યું. ત્યાં શ્રી તંભનતીર્થ તેમજ શ્રીજિનકુશલસૂરિ તૂપનાં દર્શન " + જુઓ વિહાર પત્ર નં. ૧-૨. ૪ જુઓ વિકાર પત્ર નં. ૨. ૪ જુઓ પૂર્ણચંદ્રજી નાહર પ્રકાશિત ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy