SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ દૃન મિલી અનંઈ ઘણા ગ્રન્થ જોઈ પઈ ( એ વાત વિચારી નઈ) ઇમ કહ્યા જે શ્રીઅભયદેવસૂરિ ( નવાંગી–વૃત્તિકારક, સ્થમ્ભણુઈ પાર્શ્વનાથ પ્રકટ-કારક) ખરતરગચ્છે હુવા। સહી । સત્ય, સમસ્ત દન ઘણા ગ્રન્થ જોઈ નંઈ સહી કીધી। સહી ૨ વાર ૧૦૮ અત્ર સાખિ-ભટ્ટારક કમ્મ સુન્દરસૂરિ મત` ૧ ,, "" "" 99 ,, '' સિદ્ધાન્તિયા વડગચ્છા શ્રીથિરચંદ્રસૂરિ મત' ર જાવડિયા ગચ્છે શ્રી વિનય મત' ૩ નિગમીયા તપાગચ્છે શ્રી ભ. કલ્યાણરત્નસૂરિ મત ૪ શ્રી ખરતરગચ્છ અભયદેવસૂરિ સ. ૧૯૧૧ શ્રીસ્થ ભણુ પાનાથ પ્રગટ ધ । સ. ૧૧૨૦ વર્ષે નવાંગીત્તિ કીધી સ, ૧૨૦૪ "રૂદ્રપક્ષીય અભયદેવસૂરીજી બીજા હુવા । ન માન તે અભાગીયા ( ઉત્સુત્ર –ભાષી ફૂડા થકા ધનિગમી સ ંસાર મધ્યે રુલસ્ત્ય સડી સડી) ખાટું ખેાલીનઈ ચારિત્ર ગમાડય છઈ। તથા કે! કદાગ્રહી ઇમ કહે જે શ્રીઅભયદેવસૂરિનવાંગ વૃત્તિ કર્તા શ્રીસ્થ ભણુ પાર્શ્વ પ્રકટકારક ખરર્ કે ન હુવા તે મહા સૂત્રવાદી જાણિવા । જિણે કારણે તપાગચ્છનાયક શ્રીસોમસુંદરસૂરિ ( શિષ્ય ૫ સેમધમ` ણ )ની કીધી ઉપદેશ સત્તરી તે માંહે ખારમ ઉપદેશ, તે કાલના ગીતા સ ંવેગી હુવા તિણુઇ ખરતર ગચ્છી કહ્યું! છઈ તે હુંડી લખીજઈ ક (ત્યારબાદ અહી ઉપરોકત ગ્રંથમાંથી સ ંસ્કૃતનાં ૨૧ બ્લેાક મૂકયાં છે, જે અના૫ક લાગવાથી અમે અહી નથી લખ્યા ) ત્યાદિ વૃત્તાન્ત જાણી કરી જે સ ંવેગી ગીતા છઈ તે સમસ્ત સુધા કહિયઈ, ઉત્સત્રયી બીહતા થકા ખીજાઇ પૂર્વાચાર્ય અનેરઈ ગચ્છે હુવા તેહી ઈમ કહ્યા જે શ્રી.ભષદેવ સૂરિનવાંગીવૃત્તિ કર્તા સ્થંભના પાર્શ્વનાથ પ્રકટ કરણહાર જય તિહુઅણુ બત્તીસી કાર્ક શ્રીખરતરચ્છિ હુવા સહી સહી સંદેહ નહીં u tr
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy