SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર મથન ૪૯ એટલાં બધાં પાપા તેના હાથે થયાં હાય છે, કે બીજા કયાં પાપા કરવાં, તે પણ સૂઝતું નથી. અનેક પાપા કરી ચૂકેલી વ્યકતિ ધર્મના સ્વાદ લેવાને લલચાય છે, તેના હાથે જે ધમ થાય છે, તે સાધારણ વ્યકિતને હાથે થઇ શકતા નથી. તેના હાથે જેટલું પાપ થઇ શકે છે તેટલું જ યપુણ્યને પણ થઇ શકે છે. જ્યારે તે તે ખરેખરા ર્મિષ્ટ બને છે. ત્યારે તે દરેકથી જુદે જ તરી આવે છે. પાપ પુન્યને માનનાર મહારાણી જ્યાદેવીની સ્થિતિ પણ કાડી થઈ હતી. તેમને ચેન પડતું. નહેાતું. આખી રાતનું જાગરણ હતું. વિચારાની પરપરા અને નિદ્રાદેવીનું જોર એક ઓજાની સ્પર્ધા કરી રહ્યું હતું. આખરે નિદ્રાદેવીની જીત થઇ. મહારાણી આરામ લેવાને અધ્યે નિદ્રાદેવીને આધીન થયાં.
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy