SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માવતીની વાચાળ શક્તિ શR શે.” ક્યા કાર્યમાં ?” “સીધી રીતે જે રાજા પદભ્રષ્ટ ન થઈ શકે, તે તેને, તેના કુટુંબને અને તે કાર્યમાં જે બીજું કઈ વચ્ચે આવે, તે તેને પણ નાશ કરો.” કિસનને અને મંડળને મતભેદ શા કારણુથી થવા પામે હેય, તે લાયક પન્ના તરત જ સમજી ગઈ. કિસને શા માટે મંડળને ત્યાગ કર્યો, તે પણ તેના ખ્યાલમાં આવી ગયું. કિસને પિતાને શા માટે ખુલાશ ન કર્યો, તે સમજી જતાં પણ તેને વાર ન લાગી. પછી?” પડ્યાએ આગળ પૂછ્યું. “કિસને તેમાં સંમતિ ન આપી.” “કેમ?” તેણે કહ્યું, કે હું અહિંસાને માનું છું. કોઈનું પણ લોહી રેડવાને હું તૈયાર નથી.” “પણ આમાં લેહી રેવાને સવાલ જ રહેતું નથી.” . “રાજાને, રાજકુટુંબને અને વચ્ચે આવનારને નાશ કરવામાં આવે, તે લેહી રેડાય જ ને!” મને તે લાગે છે, કે લેહી ન રેતાં આપણું કાર્ય પાર પડે, તો સારું.” “તું પણ કિસનના જ મતની લાગે છે!” “હું તે સંસાર ત્યાગની છું. મને હિંસાને વિચાર પણ
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy