SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કરે મહામંત્રી શકટાળ ખરું ને?” હા. સમાચાર આપીને મુલાકાતે આવવું, એ બનેમાં પણે ફરક છે.” શો ફરક છે, તે મને સમજાવશે?” સમાચાર આપીને આવવામાં વિશ્વાસ સમાયેલ છે, જ્યારે સમાચાર આપ્યા વિના આવવામાં અવિશ્વાસ છે એમ તમે માને છે ? ” આપનું આજનું આગમન તે જ સાચવે છે.” પંડિતજી! સૂચન પર બહુ ભાર આપવામાં આવે તો કઈ કઈ વખતે ગુંચવાડે ઉભો થાય છે.” રાજન ! ગુંચવાડો ઉભો કરનારને ગુંચવાડાનું નિવારણ કરતાં પણ આવડતું હોય છે.” કૌટિલ્ય નીતિ શીખ્યા લાગે છે?” કૌટિલ્યના સહવાસમાં રહેવાથી તેમ બન્યું હોય તે નવાઈ જેવું ન કહેવાય.” પણ હવે તે કૌટિલ્ય અહીં નથી.” છતાં તેમની નીતિ ગઈ નથી.” કૌટિલ્યની નીતિ શીખ્યા છે તે ભલે પણ કૌટિલ્યનું આચરણ અમલમાં ન મૂકતા.” વરરૂચિ જવાબ આપવા જતા હતા, પણ રાજાના ચહેરાનું નિરીક્ષણ કરતાં જ તે અટકી પડ્યા. તેમને લાગ્યું કે કે રાજાને આ વિષયમાં ઉંડા ઉતરવા દેવામાં સાર નથી.”
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy