SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ કુંડ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા જ શ્રી પાર્શ્વનાથ ભગવાનના અન્ય કોઈ પણ તીથ કરતાં અહી આરાધનાનું પ્રમાણ વિશેષ રહે છે. શ્રી શ ખેશ્વર પાર્શ્વનાથનું મંદિર ગામની મધ્યમાં આવેલુ છે. તે એઠી બાંધણીનુ પણ દેખાવમાં ઘણું સુંદર છે. મૂળ ગભારો, ગૂઢ મંડપ, એ સભા મંડપા, મૂળ ગભારાની અને બાજુ એક એક શિખરબંધી ગભારા, બાવન જિનાલયની દહેરી, શ્રૃગાર ચોકી અને વિશાળ ચાક યાત્રાળુના મન પર ભવ્યતાની છાપ અંક્તિ કરે છે. આ મંદિરની દિવાલેમાં મનહર ચિત્રકામ થયેલુ છે અને તેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુના દશેય ભવનાં દૃશ્ય બતાવ વામાં આવ્યાં છે. આ તીમાં છ ધર્માંશાળાઓ છે અને ભાજનાલય, પુસ્તકાલય, ઔષધાલાય વગેરેની પણ સુંદર વ્યવસ્થા છે. અમદાવાદ, વીરમગામ, સુરેન્દ્રનગર, હારીજ વગેરે સ્થળેથી ત્યાં સુધી ખસે જાય છે. [ ૨૪ ] શ્રી સમેતશિખર યાને પારસનાથના પહાડ જૈન ધમના મહાન તીર્થાંમાં શ્રી સમેતશિખરની ગણના થાય છે, કારણ કે અહીં વીશ તીર્થંકરે નિવાંછુ પદ્મને પ્રાપ્ત થયેલા છે. X પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન પાતાને × શ્રી આદિનાથ, શ્રી વાસુપૂજય, શ્રી અરિષ્ટનેમિ અને શ્રી મહાવીરસ્વામી અન્યત્ર નિર્વાણુ પામેલા છે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy