SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જાય. સામાન્ય માણસોનું ગજું કેટલું? જીવન તેા ઘણુ ય ઊંચું માનવપણાનુ મળ્યુ હોયઃ પરંતુ બહારનું વ્હેવાના રસઊંચાં જીવનનાં કૂચા કરે છે. ને ઝુનુ પાલન ભૂલાવી, આવા ને આવા તુચ્છ વિષયા પાછળ જીવને ભમાવે છે. જીવને આમ જ અનીવાર ઊંચા માનવ અવતાર મળ્યા છતાં એ વેડફાઈ ગયા. નહિતર મનુષ્યભવે તો પેાતાના આત્માની ચિંતા મુખ્ય બનાવી ઊંંચા સત્ કબ્યાન પાલન કરતા રહેવુ જોઇએ, કેમકે એ કરવા દ્વારા તત્ત્વમાં રમતા રહેવાની અહી સુંદર તક છે; તત્વમાં રમતા રહી પોતાના આત્માને વાર વારના જન્મ-મરણની વિટંબણામાંથી મુક્ત કરવાના સોનેરી અવસર છે. સદ્ઉત્ર્યપાલન, તત્ત્વરમણતા અને જન્મ-મરણ-ઉચ્છેદના આવા સેને અવસર તે અન તીવર મળ્યા હતા, છતાં કેમ જીવ સંસારમાં હજી સુધી ભટકતા રહ્યો? કહા, ખાદ્યના રસ, કૌતુક જોવાની લગની, અને વિષયાનાં ભારે આકષ ણ કાંથી એ સૂઝવા દે? પોતાના આત્માની ચિ ંતા શાની જાગવાં જ દે? જો એ નિહ, તે પછી કર્તવ્યપાલન અને તત્ત્વમાં ઠરવાનું આવે જ શાનું? ખાદ્યના રસ અને કૌતુક જોવાની લગની આત્મચિંતાને ભૂલાવે છે. રાજકુમાર કનકથની જીવનદૃષ્ટિ ઊંચી છે. એટલે આવી ભવ્ય ભાવના કરે છે. ખૂખી જુએ એની વિચારણામાં ક્યાંય પેલી અપ્સરા જેવી માળા અંગે કશા વિચાર નથી.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy