SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શીલ અને સંયમ સન્નારીને મેટી ચિંતા શીલની :-- આમ પિતાના શકને હળવે કરીને ઋષિદત્તા પિતાની ઝુંપડીમાં જઈને રહી, જંગલ છે, એકલી રહેવાનું છે, ભજન તે ત્યાં ફળાહારનો કરી લે છે, પરંતુ મેટી ચિંતા એને પિતાના શીલની છે. એના મનને એમ થાય છે કે આવા વનમાં નથી ને કઈ આવી ચડ્યું, તો એમને શું કરે? એને મન તે હું પાકેલા ફળ જેવી. એ એકલી અટુલી મારા પર આક્રમણ કરે તે આ નિર્જન વનવગડામાં મને બચાવનારા કે ? મારે મારું શીલ કેવી રીતે સાચવવું ?” આ ચિંતા મેટી થઈ પડી. સન્નારીને મોટી ચિંતા શીલની. જંગલનાં દુઃખ વિસાતમાં કેમ નહિ ? : ત્રષિદત્તાને જંગલમાં શું ખાઈશ, શું પહેરીશ, મહેલમાં જે બીજી સગવડો મળતી હતી તે અહીં કયાંથી મળશે? એવી કઈ ચિંતા ન થઈપણ શીલની થઈ કે “એનું રક્ષણ શી રીતે થશે?” કેમ વાર આમ ? કહો, ઓળખી લે છે કે જ્યારે પૂર્વ કમેં આવા મોટા માનવ-હત્યારી અને માંસભક્ષિણી તરીકેના કલંકની સજા કરી, અને સસરા રાજાએ એથી બ્રમણમાં પડીને વધની શિક્ષા ફરમાવી, તે હવે મારે આ જાલિમ દુઃખ આગળ ખાનપાન–કપડાં-સગવડ સામગ્રીના નાના દુઃખને શું ગણવું હતું ? એવા ભારે અશુભના ઉદય પરથી માપી લેવું જોઈએ કે કર્મ કેટલા જાલિમ રૂઠયા છે? એવા જાલિમ રુઠેલા કર્મ પર સુખ સગવડને અધિકાર રાખે છેટે છે.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy