SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગુનાની માફી માગી આગળ જવા માટે રજા માગી લે, નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ.” કુમારે જોયું કે “રાજાને મિથ્યાભિમાન છે, ને તેથી ખોટી રીતે લડવા જ ચાહે છે. આમ મારા પ્રત્યે હલકી વૃત્તિ ધરાવે છે, તે પિતાજીનું ગૌરવ સાચવવા એને જવાબ દઈ દે ” એમ વિચારીને એ દૂતને કહે છે, “તારા રાજાને ખોટી : તે લડવું જ છે તે ભલે આવી જાય લડવા.” રાજકુમારના સલાહકાર એનું પરાક્રમ જાણે છે, એની ગંભીરતા અને વિશેષજ્ઞતા જાણે છે, તેથી એની વાતને વધાવી લે છે. દૂત ઉપડ્યો પાછે, અને જઈને રાજાને વાત કરતાં રાજા લશ્કર લઈ ચડી આવ્યો. માભિમાન માણસને કે મહેકાવે છે? કે વચાર બનાવે છે? આંગણે આવેલા આવા સારા રાજકુમારના સ્વાગન કરી એક સારા મેમાન તરીકે ઘરે પધરાવવાની અક્કલને બદલે ઉલટું ઝગડવાની અક્કલ આપે છે ! મિ.ભિનાનના ઘરની અક્કલ ટી. રાજા અને કનકરીનાં લશ્કર સામસામે અથડાયાં. એમાં કનકર વિશેષ ગુણો આવવાથી એ આગળ જઈ લડવા તૈયાર થઈ ગયા, ત્યારે એના સુભટ માણસો એને રેકે છે, કહે છે, “કુમાર સાહેબ આપ તે અમારા નેતા રત્ન છે, આપે આગળ થવાનું ન હોય, આપ જેવા રત્નની તે અમારે રક્ષા કરવાની હોય; માટે આપ બેસે, અમે લડી લઈશું.”
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy