SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ કમકમી છૂટે છે. ત્યારે હકીકતમાં એ બાહ્ય અચાવી શકતા નથી. પછી એનું શરણું શી બુદ્ધિમત્તા ? ઋષિદત્તા મહાન રાજકુમાર કનકરથ જેવે પતિના સગ પામીને નિશ્ચિન્ત બેઠી હતી, પણ માયાવી જોગણીના પ્રપંચે એના પર આળ ચડ્યુ, સસરા રાજાએ એના વધના આદેશ કર્યાં, ચંડાળા મારી નાખવા ઊભા છે, ત્યાં એ પતિના સંગે શે। બચાવ આપ્યો ? બચાવ તે પૂના પુણ્યે આપ્યા કે એ સૂચ્છિત થઇ નીચે પડી જતાં ચંડાળા એને સહેજે મરેલી માની એમજ છેાડી ગયા. ત્યાંથી એ પિતાના મૂળ આશ્રમમાં પહેાંચી, તે ત્યાંય રાજકુમાર દ્વારા એની ખાનગી તપાસ અને એને ખાનગી પણ એથ-રક્ષણ કયાં છે? અચાવ બાહ્ય સંગ ક પીડાના અવસરે રક્ષણ આપી શકતા નથી. પ્ર-તે શુ' ચારિત્ર ક પીડાના અવસરે રક્ષણ આપી શકે છે? ઉ॰પાછા ભૂલ્યા, ચારિત્રવાળાને ક પીડાથી જોઇતા જ નથી. એ તા અને વધાવી લે છે કે હાશ ! આ કમ પીડામાં એટલાં કમ અહી. સુખે-સમાધુ ભગવાઇ જઈને આછાં થાય છે. ક છે તેા જ સહુવાનુ આવે છે, પણ જેટલુ` સહીએ એટલાં કમ આછાં જ થાય છે, વધતાં નથી, કે એટલાં પડી રહેતાં નથી. પછી ચિંતા શી?’ સંગે મૃત્યુથી રાખી બેઠામાં આમ ક પીડાથી જો બચવુ' જ નથી, તે ચારિત્ર પાસેથી એથી બચાવની ઇચ્છા જ શાની?
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy