SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ પર હત્યાચારી તરીકેનું કલંક ચડે એમાં રાજકુમાર પતિને બચાવ શે કામ લાગે ? કુમાર પિતાને બહુ વહાલે છે, એની હોંશિયારી ઉપર પિતાના દિલમાં માને છે, પરંતુ રાષિદત્તાને અશુભદય અત્યારે એ પ્રેમ અને માનને અંકિચિકર બનાવી દે છે. પિતા પુત્રનું માનવા તૈયાર નથી. રામચંદ્રજીને લમણ પર ઘણેય પ્રેમ હતું, લમણનું એ સારુ માને એમ હતા, પરંતુ સીતાજીને ભારે અશુભેદય જ છે એટલે એ વખતે લક્ષ્મણ રામચંદ્રજીને ઘણું ય કહેવા છતાં કે, “મોટાભાઈ! આ આપ લોકની નિંદાથી મક્કાસતી સીતાજી પર વહેમ લાવે નહિ, યા એમનો ત્યાગ કરવાનું સાહસ કરો નનિ,” આમ કહેવા છતાં રે! અત્યારે એનું માનવા તૈયાર નથી. વિચારે ત્યારે કે સીતાજી જેવા મહાન આત્માને ય પિતાના કેક પૂર્વનાં અશુભ કર્મનો ઉદય આમ નડી જાય; પછી પતિ પોતે એમને ચેકકસપણે વિશુદ્ધ સતીત્વવાળી માનવ છો પિતાની જાતને એક બાયડી-ઘેલા નહિ એવા સારા રાજા તરીકે ખ્યાતના મેહમાં તાણે, અને પોતે અત્યંત પ્રિય ભાઈ લક્ષ્મણનું પણ કહેવું અવગણ, એમાં મહાન સીતાજીનો પણ અભદય કેટલા જોરદાર કામ કરી રહ્યો છે ? કર્મની કેવી શિરેજેરી કામ કરી રહી છે ? ત્યારે શું રાજકુમારને આ જોઈ રહેવાનું ? પણ એ શું કરે ? પિતાની આગળ દલીલ તે કરો કે “પિત્તાએ માણસની હત્યા કરવાનું પ્રત્યક્ષ કેણે જોયું છે ? પરંતુ રાજાના મનમાં
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy