SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ પાડે છે. રાજા નગરમાં આખો દિવસ તપાસ કરાવે છે કે કોણે આ ખૂન કર્યું પરંતુ પો લાગતો નથી. કુમાર પાસે પણ વાત આવી કે કઈ ખૂનીને પત્તો નથી, છતાં એને નષિદત્તા પર લેશ માત્ર વહેમ જ નથી. ગુણસંપન્ન જીન જીવ્યું હોય તે પિતાના સંપર્કમાં આવેલા પર એની આવી છાયા પડે છે કે એવા કોઈ અણધાર્યા વિચિત્ર પ્રસંગમાં આ ગુણ સંપન્ન આત્મા માટે એમ જ હલકો અભિપ્રાય ન બાંધી લે. વિદત્તાના ગુણસંપન્ન જીવનની કુમાર પર આ છાયા છે. અલબત્ એમાં ઋષિદત્તાને પુણ્યદય પણ કામ કરી રહ્યો છે. અશુભને વૈદય થાય તો તે નિર્દોષને પણ કલંક ચડતાં વાર નહિ. સીતાજીને એમ બન્યું ને ? જેગણુની રોજ ખૂનરેજી :અહીં એક દિવસ પૂરો થયે, પણ બીજી ત્રીજી રાત્રિએ પણ એમ જ ચાલ્યું. રોજ એકેક માણસનું જોગણ ખૂન કરતી ગઈ, ને ઋષિદત્તાના મુખ પર લેહીના લપેટા ને પાસે માંસના ટુકડાનું સ્થાપન કરતી ગઈ. રાજા પાસે જ ને જ ફરિયાદ આવતી ગઈ, ને એના તરફથી નગરમાં રાજ રજ ધમધમાટ તપાસ થતી ચાલી. કુમાર સાથે પણ એ આ અંગે વિચારણાની આપ -લે કરે છે કે આ રેજ રોજ કેમ ખૂન થયા કરે છે? પેલી જોગણ એ ગણતરીમાં છે કે, “ રાજકુમાર કેમે ય પિતાની પત્ની પર વહેમ ખાય છે ? વહેમ લાવીને પોતાના પિતાને પદત્તાના મુખની રોજ રાતની સ્થિતિને કહે છે? જે આટલું થાય તે તે રાજા તરત કડી જેડી દે કે, “તે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy