SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ રૂપ પાછળના અનાથ :– ત્યારે આજે રૂપની પાછળ કેટલાં પાપ ચાલે છે? પરસ્ત્રીનાં રૂપ પાછળની ઘેલી કામગીરી ઠેઠ વ્યભિચાર સુધી પહોંચાડે છે. આજે સ્ત્રીઓ ઉભટ વેશ કરી રૂપનાં પ્રદર્શન કરવામાં જાતમાં સળગતી કામવાસના પોષે છે, ને જેનારને કામના ઉન્માદ જગાવે છે. રૂપની પાછળ ઘેલાં બનેલ એક પ્રેમી બીજા પ્રેમીનું ખૂન કરે છે. રૂપ–ઘેલે પુત્ર માતાપિતાને ત્રાય દે છે. રૂપ–ઘેલા રાવણે યુદ્ધના હત્યાકાંડ અપનાવ્યા ! દુનિયાનાં રૂપ અને સંપત્તિને દુરથી નમસ્કાર કરવા જેવા અને એના પર ધિકાર વરસાવવા જેવા છે. ઋવિદત્તા પર કનકરથને શંકા :કનકરથ રાજકુમારને રૂપાળી ત્રાષિદત્તા પર નરહત્યાની શંકા જાય છે. એ એને જગાડીને પૂછે, “તું જે મનમાં ન છૂપાવે તે હું તને પૂછું.” ત્રાષિદત્તા કહે, “પ્રાણુનાથ ! ખુશીથી પૂછે, મારે આપનાથી કશું છૂપાવવાનું નથી.” કુમાર કહે, “પ્રિયે ! તુ માનવી સ્ત્રી નહિ, પણ કોક રાક્ષસી લાગે છે, અરે ! આપ આમ બોલે છે ? ” હા, આ જેને તારું મેં લેહી–ખરડયું છે, ને એશિકે માંસ પડયું છે. તેથી લાગે છે કે તે કોઈ માણસની હત્યા ક છે. નહિતર તારું મુખ આવું કેમ દેખાય ? ” ત્રષિદત્તા દર્પણમાં જુએ તો પિતાનું માં એવું જ છે, ને એશિકે માંસ પણ દેખ્યું. એટલે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy