SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઊભા, પ્રભુનું મુખ દેખાતું બંધ થયું, ત્યાં ઝટ મનમાં ગુસ્સા ઊડી આવે છે! વીતરાગના મંદિરમાં ગુસ્સે ? ગુસ્સો કરવાના સંકોચ છે ખરો કે મંદિરમાં ગુસ્સા ન થાય? ના, મર્દોરમાં ખાવા પીવાના સંકેાચ ખરા, કે ખવાયપીવાય ના હું; પણ ગુસ્સાને અભિમાનને 'કાચ નહિ કે એ ન થાય. પછી અસેસી પણ નાહુ કે રાગ પ્રભુની સમક્ષમાં ગુસ્સો કર્યાં ? કેવુ ભય નહિ કે ગુસ્સેા કરું છું, તે ધર્મનાં પાપ લાગશે ! ને ગુસ્સાના સંસ્કાર કેવા દૃઢ થશે ? એથી આ ભય જ નહ. આમ ગુસ્સાન કરે છે? ખાટુ · અરેરે ! મે' વીતકામ ? ’ કોઇ સ્થાનમાં ય કેવાં રહી દન અટકાવે તે ગુસ્સા આગળ મારું શુ થશે !' માનસિક રોગ કેથા અનથ પ્ર૦ પ્રભુની આડે ઊભા ન થાય ? ઉ-એ વિચારો ને કે, વીતરાગનાં દર્શન શા માટે કરવાં છે ? : કહેતા નાં, · પુણ્ય માટે. ' એકલાં પુણ્યથી આત્માને ઉદ્ધાર નહિ થાય. એકલાં દર્શીન જ શું.' ડેડ ચારેત્રપાલન સુધી અનંત વાર કર્યો, પણ એ નિષ્ફળ ગયાં, ને હજી સ ́સારમાં રખડતા છીએ. કારણ ? પુણ્ય અને એથી મળતા દુન્યવી સુખ માટે એ દનાદિ કર્યા. ત્યાં આત્માના આ ભયાનક જન્મમરણાદિ વટ’અણાભર્યો સંસારમાંથી ઉદ્ધાર કયાં થયા? અગર કહા, ‘ પ્રભુ દČન આત્માનાં કલ્યાણ માટે કરીએ છીએ, ' તો એ વિચારે કે શુ કલ્યાણ ગુસ્સાથી થાય ? કષાયેા
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy