SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આ ઉત્તમ માનવભવ શા માટે છે? ભગવાનને મૂલવા માટે ? કે ભગવાનને વધુ યાદ કરવા માટે? ભૂલશે નિહ ભગવાનને મૂલવાના ભવ ઘણા, યાદ કરવાને ઉત્તમભવ આ માનવભવ. અનંતા ભવ ભટકયા આપણે; ત્યાં ભગવાનને ભૂલતા આવ્યા, ને તેથી જ હજી પણ ભટકતા છીએ. વિષયા તરફની બહુ દાટ ભગવાનને બહુ ભુલાવે, માટે ભગવાનને ન ભૂલવાના માર્ગ આ, કે વિષાને ભૂલવા; (૧) બહાર દુનિયાના વિષાની બહુ લપ ન રાખવી; (૨) મનમાં વિષયાને બહુ પલાટવા નિહ. બહાર એની બહુ લપ કર્યો કરે તે મનને એ પકડવાના. પછી દેવદન- નવકારવાળી વગેરેમાં પણ મન વિષયાના વિચારથી ઘેરાવાનુ.... જીવન જીવતાં વિષયની બહુ લપ રાખવાથી મનમાં એના જોરદાર સંસ્કાર ઊભા થાય છે, ને એ ધર્મ સાધના વખતે વિષયાના વિચાર રમતા કરે છે એટલે કહે, ધમ માં મન સ્થિર રાખવા ઉપાય આ, કે જીવનમાં વિષયાની લપ આછી કરો. પૂછે છે ને કે ધર્મ કરતી વખતે અમારું મન કેમ સ્થિર નથી રહેતુ ? સમજી લે એનું કારણ આ છે કે દુન્યવી જીવન જીવતાં નાનેથી માંડી મેાટી મેાટી વસ્તુએની ખૂબ લપ કરે છે. આ સાવરણી અહી કેમ મૂકી ? મસેાતા ત્રણમાંથી એ કેમ રહ્યા એક કેમ ફાટી જાય છે ?’.... આવી આવી તુચ્છ બાબતેાથી માંડી ઘર કેમ અપ-ટુ-ડેટ બનાવું ? ....સાસાયટીમાં બંગલા કેવી રીતે ઘાલુ ?....બાયડી કેમ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy