SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારથી વિવિધ મોહ-રમતના મનમાં વિચાર ચાલે! એક ધંધે માંડ્યું ત્યારથી લેભ અને આરંભ સમારંભની જનાના વિચાર ચાલે!..આ પાપ–પાપ-પાપ ભર્યો સંસાર કે અસાર! કેટલે દુખદ નીવડવાને? તે કયાં સુધી આમ?” આ રીતે પાપને કંડળ લાવવાને બદલે માત્ર દુખને કંટાળે લાવ એ અજ્ઞાનતા સાથે કાયરતા છે. “દુઃખથી જીવન પર કંટાળો જ આવ્યા છે, તે હવે લાવ, જીવનમાં સુખ-શાતા પર કંટાળો લાવીને એને મેહ છોડી વત–નિયમ સાથે કડક ત્યાગ, અને કઠોર તપસ્યા તથા જિનભક્તિ-સાધુસમાગમ કરતે રહું, પાપનાં પ્રાયશ્ચિત લઉં, તેમ જ પાપ- દુની રોજ નિંદા–પશ્ચાત્તાપ કરતે રહી મારાં આ અને પૂર્વ જીવનનાં પાપને વિધ્વંસ કરવા લાગું. આવા વિચારથી આપઘાત કરવાને બદલે જીવતા રહી પાપનાશ કરનાર ઉપાય સાધવાની મહાન તક છે, એ જીવતા રહી સફળ કાં ન કરવી? મર્યા એટલે તો ખલાસ ! તક ગઈ! ઘેર પાપ થઈ ગયા પર પણ આપઘાત કેમ ન કરાય? – આ જ પાપનાશના પુરુષાર્થની વસ્તુ, જીવનમાં કંઈક ભયંકર પાપ સેવાઈ ગયા પર આપઘાત કરવાનું મન થાય ત્યારે પણ વિચારવાની છે. મેટાં પાપાચરણથી જે ભારી અશુભ કર્મ બંધાયાં એનો નિકાલ કરવા માટે, અહીં જે જીવતા હોઈએ તે, ઉપાય થઈ શકે, પણ આપઘાતથી જીવન ટૂંકાવી નાખે શું થાય? કેમકે ઉપાયમાં, પહેલા નંબરમાં
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy