SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ કુમાર આ સાંભળી ચાંકી ઊઠે છે, પગમાં પડીને કહે છે, ‘ મુનીશ્વર ? અગ્નિમાં પડી પ્રાણત્યાગ કરવાની વાત રહેવા દે; કેમકે આવુ' મૃત્યુ એ દુર્ગાતિનું કારણ છે.’ આપઘાતથી કેમ દુર્ગતિ ? : આવું અકાળ દુઃખદ મૃત્યુ' એટલે આત્મહત્યા, આપઘાત. એમાં અસહ્ય પીડાના ચેાગે ચિત્ત અસમાધિમાં દુર્ધ્યાનમાં પડવા સંભવ, અને એથી દુર્ગાંતિ થાય. અંતે જેવી લેશ્યા તેવી ગતિ. પાપી પણ ગેશાળાને અંતે સારી પાપના પશ્ચાત્તાપની લેશ્યા આવી તેા એ બારમા દેવલે કે ઉત્પન્ન થયા. શ્રેણિક ક્ષાત્રિક સમકિતના ધણી એટલે હવે એમનું સફ્ળ શાશ્વત કાળસ્થાયી; છતાં મરવા વખતે લેગ્યા બગડી, તેમરીને પડેલી નકે ગયા. આપઘાત કરવામાં જે સાધનથી આપઘાત કરાય છે એની પીડા, મેટ સભવ છે કે, અસહ્ય બની જાય ! માણસ કેાઈ દુઃ :ખનાં કારણે તે આપઘાત કરવા જાય છે; એ દુઃખમાં જીવવું અસહ્ય લાગે છે માટે તે મરવાનું કરે છે. તેા પછી હવે મરવાનાં સાધનસ્મૃત અગ્નિદાહ-ઝ પાપાત વગેરેમાં જે પીડા ઊભી થશે એ, દુઃખ અસહ્ય લાગવાના સ્વભાવ મુજબ કયાંથી સહ્ય બનવાની? અને આમ જો એ પીડા અસહ્ય લાગી તે ચિત્તની સમાધિ-સ્વસ્થતા રહેવી મુશ્કેલ; તેથી લેશ્વા બગડતાં ગતિ બગડે, દુર્ગતિ થાય.... 6 આપઘાતનુ` મન રાકવા ૩ વિચાર : આ ઉપરથી આ ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે કે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy