SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ માત્ર બે જ વરસની ઉંમરના છે, માટે અમારી વિનતી છે કે એમને મેટા થઈ જવા ઢા, પછી આપ ત્યાગ અને તપને માગ સ્વીકારે એ ઠીક છે. ’ રાજા કહે, ‘જુએ મંત્રીશ્વરે ! આયુષ્યના ભરોસા નથી કે એ કત્યારે તૂટે ? એટલે એના વિશ્વાસે બેસી રહેવામાં એ કદાચ વહેલું જ પૂરું થયું તે આ ઊંચા અવતારે મળેલી સાધનાની અમૂલ્ય તક એમજ એળે જાય! જીવને દુન્યવી આવા સમાગમા તા જનમે જનમે મળ્યા જ કરે છે. જનમ-જનમના તે તે સંચાગને જ જો સંભાળતા રહેવાનુ હાય તે પછી પેાતાના આત્માને કચારે સંભાળવાના ને આત્માનું હિત કચારે સાધવાનુ’? માટે હવે તે અમારા નિર્ધાર છે કે તપાવનમાં જવાના એટલે લાવા બાળકના રાજ્યાભિષેક કરી લઈએ. પછી તમા બધું સંભાળી લેજો. તમારા પર વિશ્વાસ છે કે તમે એને મેટ કરી સુયેાગ્ય શાસક રાજા બનાવી દેશે. ’ મંત્રીઓ કહે ‘ પરંતુ રાણી સાહેબે તપાવનમાં જોડાવવાની ઉતાવળ શા માટે કરવી જોઈ એ ? ’ રાજા કહે, ‘ તમે જાણા છે ને કે એમને ભારે સદૅશ થયેલે ને મરવા જેવા થઈ ગયેલા ? એ તે એ વખતે ગયા ત તે કશું સારું સાધ્યા વિના જ ગયા હાત. ત્યારે જો ભાગ્યયેાગે એ જીવી ગયા તે, શુ હવે હાથમાં રહેલું જીવન મેાડુ-મમતાને પેાષવા માટે ? એટલે હવે એમના માટે પણ તમારો આગ્રહ નકામેા છે. એમને પણ એમનુ આત્મહિત સાધી લેવા દે, ’
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy